કોરોના વાયરસ વચ્ચે ચીનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અંગે વિદેશ પ્રધાન એસ.જયશંકરનું નિવેદન

કોરોના વાયરસને લઈને વિદેશ પ્રધાન એસ.જયશંકરે નિવેદન આપ્યું છે. વડોદરા પહોંચેલા કેન્દ્રિય વિદેશ પ્રધાન એસ.જયશંકરે ચીનમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાની વાત કહી છે. સાથે કહ્યું કે, સરકાર સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. વિદ્યાર્થીઓને લેવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.  ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસ સામે લડવા સજ્જ બની છે. […]

કોરોના વાયરસ વચ્ચે ચીનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અંગે વિદેશ પ્રધાન એસ.જયશંકરનું નિવેદન
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 12:49 PM

કોરોના વાયરસને લઈને વિદેશ પ્રધાન એસ.જયશંકરે નિવેદન આપ્યું છે. વડોદરા પહોંચેલા કેન્દ્રિય વિદેશ પ્રધાન એસ.જયશંકરે ચીનમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાની વાત કહી છે. સાથે કહ્યું કે, સરકાર સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. વિદ્યાર્થીઓને લેવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસ સામે લડવા સજ્જ બની છે. રાજ્યમાં તમામ એરપોર્ટ પર કોરોના વાયરસથી સાવચેતીના બેનર લગાવાયા છે. અમદાવાદ એરપોર્ટ પર મેડિકલ આસિસ્ટન્ટની ટીમ અને એમ્બ્યુલસન્સ મુકવામાં આવી છે. રાજ્યના આરોગ્ય કમિશનરે કહ્યું કે, લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી. ગુજરાતની રેપિડ ટીમ જરૂરી સાધનો, માસ્ક અને ખાસ સૂટ સાથે સજ્જ છે. રાજ્યની પીએમસીસીમાં 2 ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત પૂણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરલમાં જરૂરી ટેસ્ટ માટેની તૈયારીઓ કરવામાં આવી છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ચીનના વુહાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા તંત્ર સજ્જ છે. મુખ્યપ્રધાન અને ડેપ્યુટી મુખ્યપ્રધાન વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. ગુજરાતના 10 વિદ્યાર્થીઓ સહિત 20 લોકો ચીનમાં હોવાની માહિતી મળી છે. ચીનના અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">