માયાવતીએ ગેસ્ટહાઉસ કાંડમાં મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ કેસ પાછો ખેંચ્યો, UPના રાજકારણમાં મોટી હલચલ

BSPના અધ્યક્ષ માયાવતીએ SPના મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ ગેસ્ટ હાઉસકાંડમાં દાખલ કરેલા કેસને પાછો ખેંચવા માટે શપથપત્ર દાખલ કર્યુ છે. BSPના રાષ્ટ્રીય મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ તેની પુષ્ટી કરી છે. માયાવતીના આ નિર્ણયથી ઉત્તરપ્રદેશનું રાજકારણ ગરમાયું છે. માયાવાતી ગેસ્ટહાઉસકાંડમાં માત્ર મુલાયમસિંહ પર દરિયાદિલી બતાવી રહ્યા છે. આ કેસથી જોડાયેલા બાકી લોકો પર કેસ ચાલુ રહેશે. માયાવતી પર […]

માયાવતીએ ગેસ્ટહાઉસ કાંડમાં મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ કેસ પાછો ખેંચ્યો, UPના રાજકારણમાં મોટી હલચલ
Follow Us:
| Updated on: Nov 08, 2019 | 7:50 AM

BSPના અધ્યક્ષ માયાવતીએ SPના મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ ગેસ્ટ હાઉસકાંડમાં દાખલ કરેલા કેસને પાછો ખેંચવા માટે શપથપત્ર દાખલ કર્યુ છે. BSPના રાષ્ટ્રીય મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ તેની પુષ્ટી કરી છે. માયાવતીના આ નિર્ણયથી ઉત્તરપ્રદેશનું રાજકારણ ગરમાયું છે.

માયાવાતી ગેસ્ટહાઉસકાંડમાં માત્ર મુલાયમસિંહ પર દરિયાદિલી બતાવી રહ્યા છે. આ કેસથી જોડાયેલા બાકી લોકો પર કેસ ચાલુ રહેશે. માયાવતી પર હુમલાને લઈને મુલાયમસિંહ યાદવ, શિવપાલસિંહ યાદવ, SP નેતા ધનીરામ વર્મા, મોહમ્મદ આઝમ ખા, બેની પ્રસાદ વર્મા સહિત ઘણા નેતાઓની વિરૂદ્ધ હજરતગંજ કોતવાલીમાં 3 કેસ દાખલ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અહેવાલ મુજબ લોકસભા ચૂંટણી પહેલા થયેલા ગઠબંધન દરમિયાન BSP અને SPની વચ્ચે આ વાત પર કરાર થયો હતો. અખિલેશ યાદવે માયવાતી પાસે ગેસ્ટહાઉસ કેસમાં મુલાયમસિંહની વિરૂદ્ધ કેસ પાછો ખેંચવાની માગ કરી હતી. તેની પર માયાવતીએ ફેબ્રુઆરીમાં જ મુલાયમસિંહની વિરૂદ્ધ કેસ પાછો ખેંચવાનું શપથપત્ર આપ્યું હતું પણ આ વાત મીડિયામાં લીક કરવામાં આવી નહતી.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ઉત્તરપ્રદેશના મેનપુરીમાં BSP-SPની સંયુક્ત રેલીમાં માયાવતીએ ગેસ્ટહાઉસ કાંડને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું હતું કે તે ગેસ્ટહાઉસ કાંડને ભૂલવા અને માફ કરવા માટે તૈયાર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું હતો ગેસ્ટહાઉસ કાંડ

બાબરી ધ્વંસ પછી 1993માં BSP-SPએ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. ત્યારબાદ ગઠબંધનની સરકાર બની અને મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી બન્યા પણ ગઠબંધન સરકાર 2 વર્ષથી વધારે ના ચાલી શકી. માયાવતીએ 1995માં મુલાયમસિંહ સરકાર પાસેથી સમર્થન પાછુ લઈ લીધું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

માયાવતીએ 2 જૂન 1995ના રોજ ગઠબંધન તોડવાને લઈ સ્ટેટ ગેસ્ટ હાઉસમાં BSP ધારાસભ્યોની બેઠક બોલાવી. ત્યાં SP નેતાઓએ ઘણા સમર્થકોની સાથે ગેસ્ટહાઉસ પર હુમલો કરી દીધો. SP નેતાઓના હુમલાથી બચવા માટે માયાવાતીએ પોતાને રૂમમાં બંધ કરી દીધા હતા.

SP નેતાઓ પર માયાવતીની સાથે ગેરવર્તણૂંક કરવાનો આરોપ છે. આ વિવાદ સમગ્ર દેશમાં ચર્ચામાં હતો. SPના ઘણા નેતાઓની વિરૂદ્ધ માયાવતીએ હજરતગંજ કોતવાલીમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ આજે પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">