માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

અખિલેશ યાદવ અને માયાવતીની પાર્ટીએ ગઠબંધન કરીને સાથે લોકસભાની ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓને આ ગઠબંધનન સારા પરિણામો લાવશે તેવી આશા પણ હતી જો કે ભાજપની ભવ્ય જીતે આ આશા પર પાણી ફેરવી દીધું હતું. હાર બાદ બસપાએ સપાની સાથે ગઠબંધન તોડવાનો ઈશારો કરી દીધો હતો. હવે આ મતભેદ ખુલીને સામે આવી રહ્યાં છે. Web […]

માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 5:10 PM

અખિલેશ યાદવ અને માયાવતીની પાર્ટીએ ગઠબંધન કરીને સાથે લોકસભાની ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓને આ ગઠબંધનન સારા પરિણામો લાવશે તેવી આશા પણ હતી જો કે ભાજપની ભવ્ય જીતે આ આશા પર પાણી ફેરવી દીધું હતું. હાર બાદ બસપાએ સપાની સાથે ગઠબંધન તોડવાનો ઈશારો કરી દીધો હતો. હવે આ મતભેદ ખુલીને સામે આવી રહ્યાં છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બસપાની ઝોનલ કો-ઓર્ડિનેટરની મીટિંગમાં સાંસદોએ પણ હાજરી આપી હતી. આ મીટિંગમાં માયાવતીએ અખિલેશ યાદવની ઝાટકણી કાઢી હતી. એવી માહિતી મળી રહી છે કે લોકસભાની ચૂંટણીના હારનું ઠીકરું માયાવતીએ અખિલેશ યાદવ પર ફોડી દીધું હતું. માયાવતીએ મીટિંગમાં કહ્યું કે અખિલેશે મને વધારે મુસલમાનોને ટિકિટ આપવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તેના લીધે ધ્રુવીકરણ થશે. જો ધ્રુવીકરણ થાય તો તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે તેમ હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

માયાવતીએ મુલાયમ સિંહને પણ પોતાના નિશાને લીધા હતા. માયાવતીએ કહ્યું કે મને ફસાવવા પાછળ ભાજપ અને મુલાયમ સિંહનો હાથ છે. તેમણે આ ફસાવવાની વાતને લઈને તાજ કોરિડોરનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય માયાવતીએ કહ્યું કે સપાએ પ્રમોશનમાં આરક્ષણને લઈને પણ વિરોધ કર્યો હતો. આના લીધે દલિતો, પછાતોએ તેમને વોટ ન આપ્યો.

આ પણ વાંચો:  બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ગુજરાતમાં થઈ શકે છે મેઘમહેર

માયાવતીએ અખિલેશ વિશે કહ્યું કે ચૂંટણીના પરિણામો બાદ તેમને મને ક્યારેય ફોન કર્યો નથી. સતિશ મિશ્રાએ આ બાબતે અખિલેશને કહ્યું પણ તેઓએ ફોન કર્યો નહોતો. મેં એક વડા તરીકે પોતાની ફરજ અદા કરી અને 23 તારીખના રોજ તેમને ફોન કરીને સપા પરિવારની હારને લઈને દુ:ખ વ્યક્ત કર્યું. માયાવતીએ સપાની રાજનીતિ વિશે પણ આરોપ લગાવીને કહ્યું કે સપાના શાસનમાં જે દલિતો પર અત્યાચાર થયા તેને લીધે દલિતોએ સપાને મત ન આપ્યા અને સપા હારનું કારણ બની. માયાવતીએ વધુમાં ઉમેર્યું કે ઘણી જગ્યાઓએ સપાના નેતાઓએ બસપાના ઉમેદવારને હરાવવાનું પણ કાર્ય કર્યું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">