BSP ધારાસભ્યે CAA કાયદાનું સમર્થન કર્યું તો માયાવતીએ પાર્ટીમાંથી હટાવી દીધા

નાગરિકતા સંશોધન કાયદાને લઈને બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આકરી કાર્યવાહી પોતાના જ એક ધારાસભ્ય પર કરી છે. ઉલ્લેખનીય છે કે બસપાએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો. આમ પાર્ટીની વિચારધારા આ કાયદાને લઈને વિરોધમાં રહી છે અને ત્યારે મધ્યપ્રદેશના એક બસપાના ધારાસભ્યે આ કાયદાને સમર્થન આપ્યું હતુ. Web Stories View more 30 લાખની હોમ […]

BSP ધારાસભ્યે CAA કાયદાનું સમર્થન કર્યું તો માયાવતીએ પાર્ટીમાંથી હટાવી દીધા
Follow Us:
| Updated on: Dec 29, 2019 | 8:42 AM

નાગરિકતા સંશોધન કાયદાને લઈને બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આકરી કાર્યવાહી પોતાના જ એક ધારાસભ્ય પર કરી છે. ઉલ્લેખનીય છે કે બસપાએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો. આમ પાર્ટીની વિચારધારા આ કાયદાને લઈને વિરોધમાં રહી છે અને ત્યારે મધ્યપ્રદેશના એક બસપાના ધારાસભ્યે આ કાયદાને સમર્થન આપ્યું હતુ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   પ્રિયંકા ગાંધી સાથે દૂરવ્યવહાર?, આ ઘટના અંગે ઉત્તરપ્રદેશ પોલીસે કરી આવી સ્પષ્ટતા

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર છે અને બસપાએ અહીં પથેરિયા વિધાનસભાની સીટ પરથી જીત મેળવી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને બસપાએ સમર્થન આપ્યું છે. જો કે આ ધારાસભ્યે પાર્ટીની વિચારધારા પરથી હટીને નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું જેને લઈને પાર્ટી દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બસપા સુપ્રીમો માયાવતીએ આ અંગે એક ટ્વીટ કરીને લખ્યું છે કે બસપા અનુશાસિત પાર્ટી છે. મધ્યપ્રદેશના બસપાના ધારાસભ્ય રમાબાઈ પરિહારે નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કર્યું હોવાથી પાર્ટીમાંથી તેમને હટાવવામાં આવે છે. આમ આ ટ્વીટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે હવે બસપાના કોઈપણ કાર્યક્રમમાં રમાબાઈ પરિહારે ભાગ લઈ શકશે. જો કે એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે આ બસપા ધારાસભ્ય જલદી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જેના લીધે મધ્યપ્રદેશની કમલનાથ સરકારને સમર્થન મળી શકે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">