આસ્થા કે અંધશ્રદ્ધા ! મોરબીના પીપળીયા ગામના કાંતિલાલે કર્યો સમાધી લેવાનો દાવો, જુઓ VIDEO

ફરી એકવાર શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની પરીક્ષા લેતો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. મોરબીના પીપળીયા ગામે એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાનો દાવો કરતા મોરબી પંથકમાં લોકો ચોંકી ઉઠ્યા છે. પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મુછડિયાએ આગામી 28 નવેમ્બરના રોજ જીવતા સમાધી લેવાનો દાવો કર્યો છે. આ પણ વાંચો: VIDEO: મહેસાણા બાયપાસ માટે જમીન આપનાર ખેડૂતોને મળશે રાહત, […]

આસ્થા કે અંધશ્રદ્ધા ! મોરબીના પીપળીયા ગામના કાંતિલાલે કર્યો સમાધી લેવાનો દાવો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 16, 2019 | 8:23 AM

ફરી એકવાર શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની પરીક્ષા લેતો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. મોરબીના પીપળીયા ગામે એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાનો દાવો કરતા મોરબી પંથકમાં લોકો ચોંકી ઉઠ્યા છે. પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મુછડિયાએ આગામી 28 નવેમ્બરના રોજ જીવતા સમાધી લેવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો: VIDEO: મહેસાણા બાયપાસ માટે જમીન આપનાર ખેડૂતોને મળશે રાહત, 200 કરોડથી વધુ વળતરની જાહેરાત

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સમાધી લેવાની જાહેરાત કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો કાંતિલાલના દર્શન કરવા પીપળીયા આવી રહ્યાં છે. જીવતા સમાધી લેવાના મુદ્દે કાંતિલાલનું કહેવું છે કે 15 વર્ષે પહેલા તેમને શ્વાન કરડ્યું હતું. અને તેના સપનામાં નવઘણદાદા આવ્યા હતા જેમણે રોગમાંથી મુક્તિ અપાવી હતી. અને દેહત્યાગ કરવા કહ્યું હતું. કાંતિલાલ જણાવે છે કે નવઘણદાદાએ તેને જીવતા સમાધી લેવાની વાત સપનામાં કહી છે. જેથી તે જીવતા સમાધી લેવાના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કાંતિલાલના પરિવારમાં બે પુત્રો અને એક પુત્રવધુ છે. અને ત્રણ ભાઈઓ સાથે રહે છે. પહેલા કાંતિલાલ હીરા ઘસવાનું કામ કરતા હતા. પરંતુ ચાર-પાંચ વર્ષ પહેલા હીરાના કારખાના બંધ થતા હીરા કામ કરવાનું બંધ કર્યું હતું. હાલ સમાધીની વાતને લઈ પરિવારજનો પણ તેમને મનાવવાની અનેક વાર કોશિષ કરી ચૂક્યા છે. તેમ છતાં કાતિલાલ પોતાની વાત પર અડગ છે. ગામના સરપંચે પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. છતા કાંતિલાલ કોઈની વાત માનવા તૈયાર નથી. અને આગામી સમયમાં સમાધી લેશે તેવું કહી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">