કોણ છે એ IPS અધિકારી કે જેને લઈને પશ્ચિમ બંગાળમાં મચ્યું છે રાજકીય ઘમસાણ અને શું છે તેમની સામેના આરોપો ? જાણો એક CLICKમાં

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસી પ્રમુખ મમતા બૅનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે જોરદાર ટકરાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછની સીબીઆઈની કોશિશ વિરુદ્ધ મમતાએ રવિવારે રાત્રે જ ધરણા શરુ કરી દીધા છે. આ નાટકીય ઘટનાક્રમ ત્યારે શરુ થયો કે જ્યારે રાજીવ કુમારની પૂછપરછના ઇરાદે સીબીઆઈની ટીમને ત્યાં તહેનાત […]

કોણ છે એ IPS અધિકારી કે જેને લઈને પશ્ચિમ બંગાળમાં મચ્યું છે રાજકીય ઘમસાણ અને શું છે તેમની સામેના આરોપો ? જાણો એક CLICKમાં
Follow Us:
| Updated on: Feb 04, 2019 | 3:26 AM

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસી પ્રમુખ મમતા બૅનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે જોરદાર ટકરાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે.

કોલકાતામાં ધરણા પર બેઠેલા મમતા બૅનર્જી

કોલકાતામાં ધરણા પર બેઠેલા મમતા બૅનર્જી

ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછની સીબીઆઈની કોશિશ વિરુદ્ધ મમતાએ રવિવારે રાત્રે જ ધરણા શરુ કરી દીધા છે.

મમતાના ધરણા સ્થળે ભેગા થયેલા ટીએમસી કાર્યકરો

મમતાના ધરણા સ્થળે ભેગા થયેલા ટીએમસી કાર્યકરો

આ નાટકીય ઘટનાક્રમ ત્યારે શરુ થયો કે જ્યારે રાજીવ કુમારની પૂછપરછના ઇરાદે સીબીઆઈની ટીમને ત્યાં તહેનાત સંતરીઓ અને કર્મચારીઓએ અંદર જતા રોકી દીધાં. એટલું જ નહીં, કોલકાતા પોલીસે કેટલાક સીબીઆઈ અધિકારીઓની અટકાયત પણ કરી લીધી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કેન્દ્ર અને રાજ્યના સલામતી દળો વચ્ચે ટકરાવની આ અભૂતપૂર્વ સ્થિતિ હતી. સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવતા મમતાએ બંધારણ બચાવો ધરણા શરુ કર્યા. મમતાએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર વિપક્ષી પાર્ટીઓના શાસન હેઠળના રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગે છે.

મમતાએ કહ્યું, ‘હું વિશ્વાસ અપાવી શકુ છું… હું મરવા માટે તૈયાર છું, પણ હું મોદી સરકાર આગળ ઝુકવા માટે તૈયાર નથી. અમે ઇમર્જન્સી લાગુ નહીં થવા દઇએ. કૃપયા ભારતને બચાવો, લોકશાહીને બચાવો, બંધારણને બચાવો.’

કોલકાતા પહુંચેલી પંકજ શ્રીવાસ્તવ સહિતની સીબીઆઈ અધિકારીઓની ટીમ

કોલકાતા પહુંચેલી પંકજ શ્રીવાસ્તવ સહિતની સીબીઆઈ અધિકારીઓની ટીમ

બીજી તરફ સીબીઆઈના સંયુક્ત નિયામક પંકજ શ્રીવાસ્તવે કહ્યું, ‘અમે ત્યાં તેમની (રાજીવ કુમાર)’ની પૂછપરછ અને તપાસ કરવા ગયા હતા અને જો તેમણે સહકાર ન આપ્યો હોત, તો અમે તેમને અટકાયતમાં લઈ લીધા હોત.

કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર

કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર

હકીકતમાં ચિટફંડ કૌભાંડોની તપાસ માટે પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા રચાયેલી એસઆઈટીનું નેતૃત્વ કરી ચુકેલા 1989 બૅચના પશ્ચિમ બંગાળ કૅડરના આઈપીએસ અધિકારી રાજીવ કુમારની ગાયબ દસ્તાવેજો અને ફાઇલો વિશે સીબીઆઈએ પૂછપરછ કરવાની છે, પરંતુ તેમણે સીબીઆઈ સમક્ષ રજૂ થવા માટે પાઠવાયેલી નોટિસોનો કોઈ જવાબ ન આપ્યો.

[yop_poll id=1053]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">