મહાશિવરાત્રીનો તહેવાર 21 ફેબ્રુઆરીએ, જાણો કેવી રીતે કરશો વ્રત?

મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને હજારો લાખો ભક્તો ભગવાનની આ દિવસે ઉપાસના કરશે. 21 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવેશે અને અમે તમને જણાવીશું કે આ દિવસે ઉપવાસ કરવો જોઈએ અને ફળાહારમાં શું ખાઈ શકાય? Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ચૂંટણીનો […]

મહાશિવરાત્રીનો તહેવાર 21 ફેબ્રુઆરીએ, જાણો કેવી રીતે કરશો વ્રત?
Follow Us:
| Updated on: Feb 18, 2020 | 4:01 PM

મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને હજારો લાખો ભક્તો ભગવાનની આ દિવસે ઉપાસના કરશે. 21 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવેશે અને અમે તમને જણાવીશું કે આ દિવસે ઉપવાસ કરવો જોઈએ અને ફળાહારમાં શું ખાઈ શકાય?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

MAHASHIVRATRI NA DIVSE UPVAS MA SHU LEVU JANO TAMAM VIGAT

આ પણ વાંચો :   VIDEO: ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને હાઈકોર્ટે આપી લીલીઝંડી

મહાશિવરાત્રીના દિવસનો ઉપવાસ

ઉપવાસનો દિવસ હોય ત્યારે ભક્તો ખાસ કરીને ભારે હોય તેવું ભોજન લેતા નથી. વ્રત દરમિયાન દાળ અને અનાજનું સેવન કરવાનું ટાળવામાં આવે છે. આ બધાની જગ્યાએ બટાકા, સાબુદાણાને ભોજનરુપે લેવામાં આવે છે. આમ આ દિવસે ફળફળાદીની સાથે દૂધ અને દહીં લઈ શકાય છે. કેટલાંક ભક્તો આ દિવસે નિર્જલા વ્રત કરે છે અને તેમાં આખા દિવસ દરમિયાન જળનો ત્યાગ કરવામાં આવે છે. જો કે ગર્ભવતી મહિલાઓએ ઉપવાસ ના કરવો જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">