જાણો શા માટે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી અને શું છે પૌરાણિક મહત્વ?

શિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે અને તેની પાછળનું ધાર્મિક મહત્વ શું છે તેના વિશે આજે અમે તમને જાણકારી આપીશું. મહાશિવરાત્રીનું ધર્મની દ્રષ્ટ્રિએ વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો વિશેષ પૂજા-અચર્ના કરીને ભગવાન શિવને યાદ કરે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]

જાણો શા માટે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી અને શું છે પૌરાણિક મહત્વ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:22 PM

શિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે અને તેની પાછળનું ધાર્મિક મહત્વ શું છે તેના વિશે આજે અમે તમને જાણકારી આપીશું. મહાશિવરાત્રીનું ધર્મની દ્રષ્ટ્રિએ વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો વિશેષ પૂજા-અચર્ના કરીને ભગવાન શિવને યાદ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
mahashivratri-2020-know-why-mahashivratri-is-celebrated-what-to-do-on-this-day

ભગવાન શિવ

આ પણ વાંચો :   VIDEO: સુરતના સચીન GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

શું છે પૌરાણિક મહત્વ? મહાશિવરાત્રીના દિવસે ખાસ કરીને અપરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને લગન્ની કામના કરે છે તેવી માન્યતા છે. જ્યારે વિવાહીત મહિલાઓ પોતાના સુખી જીવન માટે આ દિવસે વ્રત રાખે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવ અને પાર્વતીનો વિવાહ થયો હતો. આ વર્ષે મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરી શુક્રવારના દિવસે મનાવવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈશાન સંહિતા મુજબ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ જ્યોર્તિલિંગ સ્વરુપે પ્રક્ટ થયા હતા. આથી આ પર્વને મહાશિવરાત્રી સ્વરૂપે મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીનું વ્રત કરવાથી જીવનમાં પાપનું નાશ થાય છે. આથી તમામ વ્રતમાં મહાશિવરાત્રીના વ્રતને વ્રતોનો રાજા કહેવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">