મહારાષ્ટ્રમાં નવા વર્ષના શુભ દિવસે જ ધાર્મિક સ્થળો ખુલ્યાં, મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તો ઉમટયાં

મહારાષ્ટ્રમાં નવા વર્ષના શુભ દિવસે જ ધાર્મિક સ્થળો ખુલ્યા. મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોએ ઑનલાઈન નોંધણી બાદ દર્શન કર્યા. નવા વરસે ગણપતિ દાદાના દર્શનનો લ્હાવો માણીને ભક્તોએ ધન્યતા અનુભવી. જોકે મંદિરોમાં શ્રદ્ધાળુઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ફરજીયાત કરવાનું રહેશે. આ ઉપરાંત મંદિર તંત્ર દ્વારા સેનેટાઈઝર અને ટેમ્પરેચર ગન, ઓક્સિમીટર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી […]

મહારાષ્ટ્રમાં નવા વર્ષના શુભ દિવસે જ ધાર્મિક સ્થળો ખુલ્યાં, મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તો ઉમટયાં
Follow Us:
| Updated on: Nov 16, 2020 | 3:30 PM

મહારાષ્ટ્રમાં નવા વર્ષના શુભ દિવસે જ ધાર્મિક સ્થળો ખુલ્યા. મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોએ ઑનલાઈન નોંધણી બાદ દર્શન કર્યા. નવા વરસે ગણપતિ દાદાના દર્શનનો લ્હાવો માણીને ભક્તોએ ધન્યતા અનુભવી. જોકે મંદિરોમાં શ્રદ્ધાળુઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ફરજીયાત કરવાનું રહેશે. આ ઉપરાંત મંદિર તંત્ર દ્વારા સેનેટાઈઝર અને ટેમ્પરેચર ગન, ઓક્સિમીટર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોનાને પગલે મહારાષ્ટ્રમાં લાંબા સમયથી તમામ ધાર્મિક સ્થળો બંધ હતા. ઉદ્ધવ ઠાકરે સરકારે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને દરગાહો ખોલવાની પરવાનગી આપી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">