VIDEO: મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણ યથાવત્

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણમાં કોઈ નિર્ણય આવ્યો નથી. માહિતી પ્રમાણે જો આ મામલે બંને પક્ષમાંથી કોઈ એક નમતું મૂકશે નહીં તો, શિવસેના મહાયુતિમાંથી અલગ થઈ જશે. આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત Web Stories View more સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ […]

VIDEO: મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણ યથાવત્
Follow Us:
| Updated on: Nov 08, 2019 | 9:36 AM

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણમાં કોઈ નિર્ણય આવ્યો નથી. માહિતી પ્રમાણે જો આ મામલે બંને પક્ષમાંથી કોઈ એક નમતું મૂકશે નહીં તો, શિવસેના મહાયુતિમાંથી અલગ થઈ જશે.

આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

તો બીજી તરફ સેના ભવન પર ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં પાર્ટીના નેતાઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં શિવસેનાના નેતા ગુલાબરાવ પાટિલે કહ્યું કે, મુખ્યપ્રધાન શિવસૈનિક હોવો જરૂરી છે. અમે આ મામલે ઉદ્ધવ ઠાકરેના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.

શિવસેનાએ ત્યાં સુધી પણ સ્પષ્ટતા કરી છે કે, ભાજપ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની તૈયારીઓમાં છે. પત્રકાર પરિષદમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, તેમની લડત ચાલુ રહેશે. અને તેમના તમામ ધારાસભ્ય હોટલમાં નિવાસ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે ગુરુવારે મોડી રાત્રે મુંબઈના રંગ શારદા હોટલ પહોંચ્યા હતા. જ્યાં શિવસેનાના ધારાસભ્યો રોકાણ કર્યું છે. ધારાસભ્યો તૂટી શકે તેવા ડરના કારણે 6 તારીખથી જ શિવસેનાએ પોતાના MLAને મુંબઈની રંગ શારદા હોટલમાં સુરક્ષિત રાખ્યા છે. અને 10 તારીખ સુધી અહીં જ રહેશે. મહત્વનું છે કે, 9 નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાલ પૂરો થવાનો છે. ત્યાં સુધીમાં નવી સરકારનું ગઠન થવું જરૂરી હોય છે. જો એક વિધાનસભાનો કાર્યકાલ પૂરો થયા બાદ પણ નવી સરકાર રચવામાં આવતી નથી તો, રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">