મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ, અજીત પવારે DyCM પદ માટે શપથગ્રહણ કર્યા

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ થયું ગયું છે. કોંગ્રેસ, NCP અને શિવસેનાના કુલ 36 નેતાઓ મંત્રી તરીકે શપથગ્રહણ કરશે. જેમાં સૌથી પહેલા NCP નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના પદ માટે શપથગ્રહણ કર્યા છે.   Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં […]

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ, અજીત પવારે DyCM પદ માટે શપથગ્રહણ કર્યા
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 7:58 AM

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ થયું ગયું છે. કોંગ્રેસ, NCP અને શિવસેનાના કુલ 36 નેતાઓ મંત્રી તરીકે શપથગ્રહણ કરશે. જેમાં સૌથી પહેલા NCP નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના પદ માટે શપથગ્રહણ કર્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ #TV9News #MaharashtraCabinetExpansion #Maharashtra

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, २९ डिसेंबर, २०१९

અજીત પવારે આ પહેલા ભાજપની સાથે સરકાર બનાવી નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા, હવે તે NCP તરફથી ઉદ્ધવ ઠાકરે સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બન્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તે સિવાય કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. અશોક ચવ્હાણ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરરાવ ચવ્હાણના પુત્ર છે. તેમનું નામ આદર્શ કૌભાંડમાં આવી ચૂક્યુ છે. તે પણ રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. તેમની સાથે NCP નેતા ધનંજય મુંડેએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તે ભાજપ નેતા ગોપીનાથ મુંડના ભત્રીજા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">