મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ, અજીત પવારે DyCM પદ માટે શપથગ્રહણ કર્યા
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ થયું ગયું છે. કોંગ્રેસ, NCP અને શિવસેનાના કુલ 36 નેતાઓ મંત્રી તરીકે શપથગ્રહણ કરશે. જેમાં સૌથી પહેલા NCP નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના પદ માટે શપથગ્રહણ કર્યા છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં […]
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ થયું ગયું છે. કોંગ્રેસ, NCP અને શિવસેનાના કુલ 36 નેતાઓ મંત્રી તરીકે શપથગ્રહણ કરશે. જેમાં સૌથી પહેલા NCP નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના પદ માટે શપથગ્રહણ કર્યા છે.
#Maharashtra: Ajit Pawar takes oath as deputy chief minister at Vidhan Bhawan@AjitPawarSpeaks #Cabinetexpansion #TV9News pic.twitter.com/XQJtJ1R6hF
— Tv9 Gujarati (@tv9gujarati) December 30, 2019
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ #TV9News #MaharashtraCabinetExpansion #Maharashtra
TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, २९ डिसेंबर, २०१९
અજીત પવારે આ પહેલા ભાજપની સાથે સરકાર બનાવી નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા, હવે તે NCP તરફથી ઉદ્ધવ ઠાકરે સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બન્યા છે.
તે સિવાય કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. અશોક ચવ્હાણ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરરાવ ચવ્હાણના પુત્ર છે. તેમનું નામ આદર્શ કૌભાંડમાં આવી ચૂક્યુ છે. તે પણ રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. તેમની સાથે NCP નેતા ધનંજય મુંડેએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તે ભાજપ નેતા ગોપીનાથ મુંડના ભત્રીજા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]