મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારે આપાતકાલિનમાં કેદીઓને પેન્શન આપવા પર લગાવી રોક
મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારે આપાતકાલિનમાં કેદીઓને પેન્શન આપવામાં આવતું હતું તેના પર રોક લગાવી છે. ફડણવીસ સરકારે આ નિર્ણય લીધો હતો કે, આપાતકાલિનના નિર્ણયનો વિરોધ કરતાં સમયે જેમને જેલવાસ થયો તેમને ફડણવીસ સરકારે પેન્શન યોજના શરૂ કરી હતી. આ યોજનાને હવે લગામ લગાવવાનો નિર્ણય મહાગઠબંધનની સરકારે લીધો છે. આ પણ વાંચોઃ ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી ઠંડી […]
મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારે આપાતકાલિનમાં કેદીઓને પેન્શન આપવામાં આવતું હતું તેના પર રોક લગાવી છે. ફડણવીસ સરકારે આ નિર્ણય લીધો હતો કે, આપાતકાલિનના નિર્ણયનો વિરોધ કરતાં સમયે જેમને જેલવાસ થયો તેમને ફડણવીસ સરકારે પેન્શન યોજના શરૂ કરી હતી. આ યોજનાને હવે લગામ લગાવવાનો નિર્ણય મહાગઠબંધનની સરકારે લીધો છે.
આ પણ વાંચોઃ ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી ઠંડી વધવાની શક્યતા, આ શહેરોમાં લોકોએ હજુ સહન કરવી પડશે ઠંડી
જાન્યુઆરી 2018થી રાજ્યમાં 3 હજાર 267 લોકોએ પેન્શન યોજનાનો લાભ લીધો હતો. જેના માટે કૂલ 29 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ યોજના અયોગ્ય હોવાથી બંધ કરવામાં આવે તેવી માગ નીતિન રાઉતે શરૂઆતમાં કરી હતી, તો વિધી અને ન્યાય વિભાગે પેન્શન યોજનાને અમલમાં લાવવા પર આક્ષેપ કરતાં ટીકા કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો