મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારે આપાતકાલિનમાં કેદીઓને પેન્શન આપવા પર લગાવી રોક

મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારે આપાતકાલિનમાં કેદીઓને પેન્શન આપવામાં આવતું હતું તેના પર રોક લગાવી છે. ફડણવીસ સરકારે આ નિર્ણય લીધો હતો કે, આપાતકાલિનના નિર્ણયનો વિરોધ કરતાં સમયે જેમને જેલવાસ થયો તેમને ફડણવીસ સરકારે પેન્શન યોજના શરૂ કરી હતી. આ યોજનાને હવે લગામ લગાવવાનો નિર્ણય મહાગઠબંધનની સરકારે લીધો છે.  આ પણ વાંચોઃ ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી ઠંડી […]

મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારે આપાતકાલિનમાં કેદીઓને પેન્શન આપવા પર લગાવી રોક
Follow Us:
| Updated on: Jan 31, 2020 | 4:14 PM

મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારે આપાતકાલિનમાં કેદીઓને પેન્શન આપવામાં આવતું હતું તેના પર રોક લગાવી છે. ફડણવીસ સરકારે આ નિર્ણય લીધો હતો કે, આપાતકાલિનના નિર્ણયનો વિરોધ કરતાં સમયે જેમને જેલવાસ થયો તેમને ફડણવીસ સરકારે પેન્શન યોજના શરૂ કરી હતી. આ યોજનાને હવે લગામ લગાવવાનો નિર્ણય મહાગઠબંધનની સરકારે લીધો છે.

આ પણ વાંચોઃ ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી ઠંડી વધવાની શક્યતા, આ શહેરોમાં લોકોએ હજુ સહન કરવી પડશે ઠંડી

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

જાન્યુઆરી 2018થી રાજ્યમાં 3 હજાર 267 લોકોએ પેન્શન યોજનાનો લાભ લીધો હતો. જેના માટે કૂલ 29 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ યોજના અયોગ્ય હોવાથી બંધ કરવામાં આવે તેવી માગ નીતિન રાઉતે શરૂઆતમાં કરી હતી, તો વિધી અને ન્યાય વિભાગે પેન્શન યોજનાને અમલમાં લાવવા પર આક્ષેપ કરતાં ટીકા કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">