શિવસેના પ્રમુખ ઉદ્ધવ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન, શપથવિધિના દોઢ કલાક પછી કેબિનેટ યોજાશે

શિવસેના પ્રમુખ ઉદ્ધવ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન છે. શિવાજી પાર્કમાં સાંજે 6:40 કલાકે શપથ બાદ ઉદ્ધવ ઠાકરે પ્રથમ કેબિનેટ બેઠક કરશે. શપથવિધિના દોઢ કલાક પછી ઉદ્ધવ ઠાકરે કેબિનેટ સાથે ચર્ચા કરશે. આ બેઠકમાં ખેડૂતો મુદ્દે નિર્ણય લઈ શકે છે. સરકારમાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેના કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી શકે છે. આ પણ […]

શિવસેના પ્રમુખ ઉદ્ધવ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન, શપથવિધિના દોઢ કલાક પછી કેબિનેટ યોજાશે
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:33 AM

શિવસેના પ્રમુખ ઉદ્ધવ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન છે. શિવાજી પાર્કમાં સાંજે 6:40 કલાકે શપથ બાદ ઉદ્ધવ ઠાકરે પ્રથમ કેબિનેટ બેઠક કરશે. શપથવિધિના દોઢ કલાક પછી ઉદ્ધવ ઠાકરે કેબિનેટ સાથે ચર્ચા કરશે. આ બેઠકમાં ખેડૂતો મુદ્દે નિર્ણય લઈ શકે છે. સરકારમાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેના કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મંત્રી બનવાના લિસ્ટમાંથી અશોક ચવ્હાણનું નામ બહાર, આ નેતા લેશે શપથ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવવા જઈ રહ્યો છે. જેનું આયોજન મોટા સ્તરે કરવામાં આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની સાથે NCPના જયંત પાટીલ, છગન ભૂજબલ, કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ, અશોક ચવ્હાણ અને શિવસેના તરફથી એકનાથ શિંદે મંત્રી પદના શપથ લેશે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાંજે ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેના પિતરાઈભાઈ છે. થોડા વર્ષો પહેલા તેમને શિવસેનાથી અલગ થઈને તેમની પાર્ટી બનાવી લીધી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">