ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં હાજર નહીં રહે સોનિયા ગાંધી, પત્ર લખી આપી જાણકારી
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભાવિ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ લખ્યું કે શિવસેના, NCP અને કોંગ્રેસ અસાધારાણ પરિસ્થિતીઓમાં એક સાથે આવી છે. તેમને કહ્યું કે ત્રણે પાર્ટીઓ એવા સમયે સાથે આવી છે, જ્યારે દેશને ભાજપથી અભૂતપૂર્વ ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે. Sonia Gandhi in a letter […]
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભાવિ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ લખ્યું કે શિવસેના, NCP અને કોંગ્રેસ અસાધારાણ પરિસ્થિતીઓમાં એક સાથે આવી છે. તેમને કહ્યું કે ત્રણે પાર્ટીઓ એવા સમયે સાથે આવી છે, જ્યારે દેશને ભાજપથી અભૂતપૂર્વ ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે.
Sonia Gandhi in a letter to Uddhav Thackeray: Shiv Sena,NCP&Congress have come together under quite extraordinary circumstances, at a time when country faces unprecedented threats from BJP. I regret that I'll not be able to be present at the ceremony (oath-taking). #Maharashtra pic.twitter.com/Wzc49zs03B
— Tv9 Gujarati (@tv9gujarati) November 28, 2019
સોનિયા ગાંધીએ શપથ ગ્રહણમાં નહીં પહોંચી શકવાને લીધે દુ:ખ પણ વ્યક્ત કર્યુ. તેમને લખ્યું કે હું સમારોહમાં ઉપસ્થિત નહીં રહી શકું, રાજકીય વાતાવરણ ઝેરી બની ગયું છે, અર્થવ્યવસ્થા નબળી પડી છે, ખેડૂતને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સોનિયા ગાંધીએ વધુમાં લખ્યું કે અમે એક કોમન પ્રોગ્રામ પર સહમતિ આપી છે અને અમે ત્રણે પાર્ટીઓ તેમાં રહેલા તમામ મુદ્દાઓને લઈ જોડાયેલા કાર્યક્રમો લાગૂ કરીશું. મહારાષ્ટ્રના લોકો પણ વિશ્વાસ રાખે છે કે અમે એક પારદર્શીક શાસન નિભાવીશું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]