અયોધ્યામાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, રામમંદિર નિર્માણ માટે રૂપિયા 1 કરોડની જાહેરાત

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યા પહોંચ્યા છે. તેમને રામમંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન તરીકે 100 દિવસ પુરા થવા પર ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સાથે તેમના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યા. Maharashtra Chief Minister and Shiv Sena Chief […]

અયોધ્યામાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, રામમંદિર નિર્માણ માટે રૂપિયા 1 કરોડની જાહેરાત
Follow Us:
| Updated on: Mar 07, 2020 | 9:41 AM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યા પહોંચ્યા છે. તેમને રામમંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન તરીકે 100 દિવસ પુરા થવા પર ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સાથે તેમના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અયોધ્યામાં રામમંદિર મારા માટે સૌભાગ્યની વાત છે. હું વારંવારમાં અયોધ્યા આવીશ. જગ્યા મળવા પર અયોધ્યામાં મહારાષ્ટ્રનું નિર્માણ કરીશું. તેમને વધુમાં કહ્યું કે હું પ્રથમ વખત 2018માં અયોધ્યા આવ્યો હતો અને બીજી વખત નવેમ્બરમાં જ મુખ્યપ્રધાન બની ગયો. ત્રીજી વખત હું અયોધ્યા આવ્યો છુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ટ્રસ્ટનું નિર્માણ થઈ ગયું છે. બેન્ક ખાતું પણ ખુલ્લી ગયું છે. મને યાદ છે કે બાલાસાહેબના સમયે મહારાષ્ટ્રથી શિલાઓ મોકલવામાં આવી છે. હું ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને વિનંતી કરું છું કે મહારાષ્ટ્રથી જો કોઈ રામભક્ત આવશે, તેમના રહેવા માટે જમીન આપે. અમે મહારાષ્ટ્ર ભવન બનાવીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: બનાસકાંઠામાં હીટ એન્ડ રનની ઘટના, પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">