VIDEO: ઉદ્ધવ ઠાકરે કેબિનેટમાં 36 પ્રધાન શપથગ્રહણ કરશે, અજીત પવાર નાયબ મુખ્યપ્રધાન બનશે

મહારાષ્ટ્રની ઠાકરે સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થશે. મહારાષ્ટ્રમાં કુલ 36 નેતાઓ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. જેમાં 25 કેબિનેટ મંત્રી હશે, જ્યારે 10 રાજ્યમંત્રી હશે. ત્યારે NCP નેતા અજિત પવાર નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. કેબિનેટ મંત્રીના લિસ્ટમાં આદિત્ય ઠાકરે, નવાબ મલિક, ધનંજય મુંડેનું નામ પણ સામેલ છે.   Web Stories View more લગ્નન […]

VIDEO: ઉદ્ધવ ઠાકરે કેબિનેટમાં 36 પ્રધાન શપથગ્રહણ કરશે, અજીત પવાર નાયબ મુખ્યપ્રધાન બનશે
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 7:39 AM

મહારાષ્ટ્રની ઠાકરે સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થશે. મહારાષ્ટ્રમાં કુલ 36 નેતાઓ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. જેમાં 25 કેબિનેટ મંત્રી હશે, જ્યારે 10 રાજ્યમંત્રી હશે. ત્યારે NCP નેતા અજિત પવાર નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. કેબિનેટ મંત્રીના લિસ્ટમાં આદિત્ય ઠાકરે, નવાબ મલિક, ધનંજય મુંડેનું નામ પણ સામેલ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં PMOની જેમ CMO બનાવવાની તૈયારી છે. જેમાં આદિત્ય ઠાકરેને મોટી જવાબદારી મળી શકે છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયનું સમગ્ર કામકાજને સંભાળવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ વખતે કેબિનેટમાં મુંબઈથી કોઈ ધારાસભ્યને મંત્રી નથી બનાવવામાં આવી રહ્યા, માત્ર આદિત્ય ઠાકરેને જ તક મળી છે. આદિત્ય ઠાકરેને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે આ મોટું પગલું હોઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">