…તો શું મહારાષ્ટ્રમાં આ સરકાર બની તો મુંબઈ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટ થશે રદ?
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન મોદી સરકારનો એક ડ્રિમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને લઈને પણ રાજનીતિ શરુ થવા લાગી છે. એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે જો એનસીપી-કોંગ્રેસ-શીવસેનાની સરકાર બની તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બંધ કરી દેવાશે. આ તમામ નાણા ખેડૂતોના હિત માટે વાપરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-શીવસેના-એનસીપીનું ગઠબંધન સરકાર બનાવવા માટે મીટિંગ કરી રહ્યું […]
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન મોદી સરકારનો એક ડ્રિમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને લઈને પણ રાજનીતિ શરુ થવા લાગી છે. એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે જો એનસીપી-કોંગ્રેસ-શીવસેનાની સરકાર બની તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બંધ કરી દેવાશે. આ તમામ નાણા ખેડૂતોના હિત માટે વાપરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-શીવસેના-એનસીપીનું ગઠબંધન સરકાર બનાવવા માટે મીટિંગ કરી રહ્યું છે. ત્યારે બુલેટ ટ્રેનના મુદ્દાએ પણ જોર પકડ્યું છે.
આ પણ વાંચો : ક્રિકેટ/ શિખર ધવને હોસ્પિટલમાં પણ મચાવી ધૂમ, ટ્વીટ થઈ રહ્યું છે વાઈરલ