ભંડારા જિલ્લામાં વાઘે મચાવ્યો આતંક, 3 જેટલા લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ફફડાટ
ભંડારા જિલ્લામાં એક વાઘે આતંક મચાવ્યો હતો. પાગલ વાઘે લોકો પર હુમલો કર્યો. કેટલાક ગ્રામજનો પર વાઘે હુમલો કરતાં લોકો ફફડી રહ્યાં છે. અત્યાર સુધીમાં વાઘે ત્રણ લોકોને ઘાયલ કર્યા છે. ત્યારે લોકોની માગ છે કે વન વિભાગ જલદીથી આ વાઘને કાબૂમાં કરી સુરક્ષિત જગ્યાએ છોડે, જેથી કરીને અન્ય લોકો વાઘનો શિકાર ન બને. આ […]
ભંડારા જિલ્લામાં એક વાઘે આતંક મચાવ્યો હતો. પાગલ વાઘે લોકો પર હુમલો કર્યો. કેટલાક ગ્રામજનો પર વાઘે હુમલો કરતાં લોકો ફફડી રહ્યાં છે. અત્યાર સુધીમાં વાઘે ત્રણ લોકોને ઘાયલ કર્યા છે. ત્યારે લોકોની માગ છે કે વન વિભાગ જલદીથી આ વાઘને કાબૂમાં કરી સુરક્ષિત જગ્યાએ છોડે, જેથી કરીને અન્ય લોકો વાઘનો શિકાર ન બને.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો