પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમાની બીજી વખત તોડફોડ, એક કિશોરની ધરપકડ

પાકિસ્તાનના લાહોરમાં 19મી સદીના શાસક મહારાજા રણજીતસિંહની એક મૂર્તિને અજાણ્યા લોકોએ બર્બરતાપૂર્વક પાડી દીધી છે. મળતી માહિતી મુજબ આ વર્ષની બીજી ઘટના છે, જ્યારે પાકિસ્તાનમાં શીખ શાસકોની પ્રતિમાઓની સાથે બર્બરતા કરવામાં આવી છે. Web Stories View more WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે આજનું રાશિફળ તારીખ : 23-04-2024 […]

પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમાની બીજી વખત તોડફોડ, એક કિશોરની ધરપકડ
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Dec 12, 2020 | 5:01 PM

પાકિસ્તાનના લાહોરમાં 19મી સદીના શાસક મહારાજા રણજીતસિંહની એક મૂર્તિને અજાણ્યા લોકોએ બર્બરતાપૂર્વક પાડી દીધી છે. મળતી માહિતી મુજબ આ વર્ષની બીજી ઘટના છે, જ્યારે પાકિસ્તાનમાં શીખ શાસકોની પ્રતિમાઓની સાથે બર્બરતા કરવામાં આવી છે.

maharaja-ranjit-singhs-statue-vandalised-in-pakistan Pakistan ma maharaja ranjit singh ni pratima ni biji vakhat todfod ek kishor ni dharpakad

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રણજીતસિંહની 9 ફૂટ ઉંચી પ્રતિમા હતા, જેનું ઉદ્ઘાટન તેમની 180મી પુણ્યતિથી પર 27 જૂન 2019માં કરવામાં આવ્યું હતું. શેર-એ-પંજાબના નામથી લોકપ્રિય મહારાજા રણજીતસિંહે 19મી સદીના શરૂઆતી સમયમાં પંજાબ ક્ષેત્રમાં શીખ સામ્રાજ્ય પર શાસન કર્યુ હતું. રણજીતસિંહની મૂર્તિ કોલ્ડ બ્રોન્ઝ ધાતૂથી બનાવવામાં આવી છે. જેમાં મહારાજા રણજીતસિંહ હાથમાં તલવાર લઈ શીખ પોશાકમાં ઘોડા પર બેઠેલા નજરે આવી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મૂર્તિને ફકીરખાના સંગ્રહાલયના માર્ગદર્શનમાં સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના બાદ પાકિસ્તાની પોલીસે એક કિશોરની ધરપકડ કરી. કિશોરનું નામ જહિર છે. જહિરે પોતાના મિત્રોની સાથે લાહોરના રોયલ ફોર્ટમાં સ્થાપિત મૂર્તિને ખંડિત કરી દીધી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">