વડોદરાના BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ધરાવાયો મહા અન્નકૂટ, જુઓ VIDEO

નવા વર્ષે વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનનો મહા અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ઠાકોરજીને 3 હજાર 500થી વધુ વાનગીઓ અર્પિત કરવામાં આવી છે. આ અન્નકૂટ વિશ્વમાં રેકોર્ડ સર્જશે, કારણ કે આટલો વિશાળ અન્નકૂટ ભગવાનને હજુ સુધી નથી ધરાવાયો. છેલ્લા 4 મહિનાથી હરિભક્તો અન્નકૂટ માટેની તૈયારી કરતા હતા. ભગવાનના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. રોચક […]

વડોદરાના BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ધરાવાયો મહા અન્નકૂટ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 28, 2019 | 5:41 AM

નવા વર્ષે વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનનો મહા અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ઠાકોરજીને 3 હજાર 500થી વધુ વાનગીઓ અર્પિત કરવામાં આવી છે. આ અન્નકૂટ વિશ્વમાં રેકોર્ડ સર્જશે, કારણ કે આટલો વિશાળ અન્નકૂટ ભગવાનને હજુ સુધી નથી ધરાવાયો. છેલ્લા 4 મહિનાથી હરિભક્તો અન્નકૂટ માટેની તૈયારી કરતા હતા. ભગવાનના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: જાણો નૂતન વર્ષ વિક્રમ સંવત 2076નો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">