‘કમલનાથ’ સરકાર બચાવી શકશે કે નહીં? ફ્લોર ટેસ્ટ કરાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશની કમલનાથ સરકારને વિધાનસભામાં ફલોર ટેસ્ટ માટે આદેશ આપ્યો છે.  બહુમતિ સાબિત કરવા માટે શુક્રવારે પાંચ વાગ્યા સુધી સમય આપવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more પ્રેગનેન્સીમાં […]

'કમલનાથ' સરકાર બચાવી શકશે કે નહીં? ફ્લોર ટેસ્ટ કરાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 02, 2020 | 1:52 PM

મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશની કમલનાથ સરકારને વિધાનસભામાં ફલોર ટેસ્ટ માટે આદેશ આપ્યો છે.  બહુમતિ સાબિત કરવા માટે શુક્રવારે પાંચ વાગ્યા સુધી સમય આપવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

political-crisis-signs-of-big-change-in-madhya-pradesh-pro-scindia-mlas-mobile-phones-shut-down

આ પણ વાંચો :   કોરોના વાઈરસ : નવરાત્રી પર PM મોદીએ કર્યા 9 આગ્રહ, વાંચો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે અંદાજે 16 ધારાસભ્યોના રાજનામાંથી વિવાદ શરુ થયો છે.  જ્યોતિરાદિત્ય સિધિયાના સમર્થકો હોવાની જાણકારી મળી રહી છે.  કોર્ટે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કોંગ્રેસની સરકારને આદેશ આપ્યો છે.  આ પહેલાં વિવાદ થયો હતો અને કોંગ્રેસે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે.  જો કે કોર્ટે આ મામલે કોંગ્રેસની એવી અપીલને ફગાવી દીધી હતી જેમાં ધારાસભ્યોને મળવાનો આદેશ કોર્ટ તરફથી આપવામાં આવે.  કોર્ટે કમલનાથ સરકારના સ્પીકરને ફટકાર લગાવતા કહ્યું કે તમે આ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કેમ ના કર્યો?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાજપે પણ પોતાનો પક્ષ કોર્ટમાં રાખીને જલદીથી જલદી ફ્લોર ટેસ્ટ કરાવવા માટે માગણી કરી હતી.  જેને કોર્ટે માન્ય રાખી છે આ સિવાય મધ્યપ્રદેશની કમલનાથ સરકારને સિક્યુરીટી આપવા પણ કહ્યું છે જેથી ધારાસભ્યો બેંગલુરુંથી મધ્યપ્રદેશ પહોંચી શકે. જો કે ફ્લોર ટેસ્ટમાં કમલનાથ સરકારનો વિજય થાય છે કે નહીં તેના વિશે તો ફ્લોર ટેસ્ટ બાદ જ ખબર પડી શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">