ધૂળેટીના દિવસે મોટો રાજકીય ઘટનાક્રમ, જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસના 14 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. તેમને જાતે જ ટ્વીટ કરીને રાજીનામાંની જાણકારી આપી છે. સિંધિયાના રાજીનામા બાદ કોંગ્રેસના અન્ય 14 ધારાસભ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. તમામ ધારાસભ્યોએ મધ્યપ્રદેશના રાજ્યપાલને પોતાના રાજીનામાં મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન મોદી અને અમિત […]

ધૂળેટીના દિવસે મોટો રાજકીય ઘટનાક્રમ, જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસના 14 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 05, 2020 | 1:24 PM

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. તેમને જાતે જ ટ્વીટ કરીને રાજીનામાંની જાણકારી આપી છે. સિંધિયાના રાજીનામા બાદ કોંગ્રેસના અન્ય 14 ધારાસભ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. તમામ ધારાસભ્યોએ મધ્યપ્રદેશના રાજ્યપાલને પોતાના રાજીનામાં મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથેની મુલાકાત બાદ રાજીનામું આપ્યું છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં હોળી બાદ ધૂળેટીનો રંગ, લોકોએ એકબીજા સાથે આનંદ ઉલ્લાસથી કરી ઉજવણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">