લખનઉ હિંસા : પોસ્ટર્સ મુદે અલ્હાબાદ હાઈકોર્ટેની સરકારને ફટકાર, જાણો શું કહ્યું?

નાગરિકતા કાયદાની વિરોધમાં ઉત્તરપ્રદેશ ખાતે પણ આંદોલન હિંસક બન્યું હતું. તેમાં લોકોએ અમુક જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. કરોડો રુપિયાની નોટિસ અમુક લોકોને ફટકારવામાં આવી હતી. યોગી સરકારની પોલીસે આ લોકોના નામ, સરનામું સાથેના પોસ્ટર્સ જાહેરમાં લગાવ્યા હતા. તે બાબતે કોર્ટે સુનાવણી કરીને લખનઉ પોલીસ કમિશનરને ફટકાર લગાવી છે. કોર્ટે પૂછ્યું કે કોના આદેશથી આ […]

લખનઉ હિંસા : પોસ્ટર્સ મુદે અલ્હાબાદ હાઈકોર્ટેની સરકારને ફટકાર, જાણો શું કહ્યું?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 07, 2020 | 10:58 AM

નાગરિકતા કાયદાની વિરોધમાં ઉત્તરપ્રદેશ ખાતે પણ આંદોલન હિંસક બન્યું હતું. તેમાં લોકોએ અમુક જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. કરોડો રુપિયાની નોટિસ અમુક લોકોને ફટકારવામાં આવી હતી. યોગી સરકારની પોલીસે આ લોકોના નામ, સરનામું સાથેના પોસ્ટર્સ જાહેરમાં લગાવ્યા હતા. તે બાબતે કોર્ટે સુનાવણી કરીને લખનઉ પોલીસ કમિશનરને ફટકાર લગાવી છે. કોર્ટે પૂછ્યું કે કોના આદેશથી આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા તેના વિશે જાણકારી આપવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

violence-allahabad-high-court-issued-notice-to-yogi-adityanath-government-on-putting-posters-of-recovery-from-accused

આ પણ વાંચો :   VIDEO: વિશ્વ મહિલા દિવસ નિમિતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી મહિલાઓને આપી શુભેચ્છા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

8 માર્ચના સવારે 10 વાગ્યે જસ્ટિસ ગોવિંદ માથુર અને રમેશ સિન્હાની બેચ દ્વારા આ સુનાવણી કરવામાં આવી હતી. જેમાં આદજે બપોરના 3 વાગ્યા સુધી તમામ પોસ્ટર્સ હટાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસને કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે છે કે પોલીસ આ અંગે કાર્યવાહી કરીને કોર્ટને અવગત કરાવે. આ ઉપરાંત કોર્ટે આ પગલાને કોઈપણ વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ ગણાવી હતી અને તેમના પોસ્ટર્સ જાહેરમાં લગાવી શકાય નહીં તેવું કહ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે 19 ડિસેમ્બરના રોજ લખનઉમાં ભારે હિંસા ફાટી નીકળી. નાગરિકતા કાયદાના સમર્થકો અને વિરોધીઓ સામસામે આવી ગયા હતા. જેમાં ભારે પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ ઘટી હતી. આ દરમિયાન સરકારી સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું. યોગી સરકારે તમામની ઓળખ કરીને તેમની પાસેથી રકમ વસૂલવા માટે નોટિસ મોકલી હતી. જો કે હાઈકોર્ટે આ નોટિસ પર સ્ટે લગાવી દીધો હતો કારણ કે કેટલું નુકસાન થયું તેનું આંકલન મજિસ્ટ્રેટ લેવલના અધિકારી કરી શકે નહીં. બાદમાં લખનઉ ખાતે આ તમામ વ્યક્તિઓના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. જેમાં અમુક જાણીતા લોકો પણ છે અને કુલ સંખ્યા 57 છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">