LRD ભરતી વિવાદ: બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદલોનકારી મહિલાઓની રેલી, આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી

આજે ચોથા દિવસે પણ બિન અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત્ છે. બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદોલન કરી રહેલી મહિલાઓએ રેલી યોજી હતી. મહિલાઓએ સ્વર્ણિમ પાર્કના બીજા છેડેથી વિધાનસભા સામે આવેલા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી રેલી કાઢી હતી. એટલું જ નહીં બાબા સાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કર્યા હતા. મહત્વનું છે કે ગઈકાલે CAA અને […]

LRD ભરતી વિવાદ: બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદલોનકારી મહિલાઓની રેલી, આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 6:56 AM

આજે ચોથા દિવસે પણ બિન અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત્ છે. બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદોલન કરી રહેલી મહિલાઓએ રેલી યોજી હતી. મહિલાઓએ સ્વર્ણિમ પાર્કના બીજા છેડેથી વિધાનસભા સામે આવેલા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી રેલી કાઢી હતી. એટલું જ નહીં બાબા સાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કર્યા હતા. મહત્વનું છે કે ગઈકાલે CAA અને પુલવામા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે રેલીની મંજૂરી માગી હતી. જો કે કોઈપણ પ્રકારની રેલી માટે પોલીસે મંજૂરી આપી નહોતી. તેમ છતાં તેમણે રેલી કાઢી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે દિનેશ બાંભણીયાએ સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે પીએમએ એકવાર કહ્યું હતુ કે દેશની કોઈપણ મહિલાને કોઈ સમસ્યા હોય તો મને પત્ર લખી શકે છે. તેથી અમે પીએમ મોદી આવનનાના છે, જેમને મળવા માટે સમય માગીશું. મહત્વનું છે કે આંદોલન શરૂ થયે ચાર દિવસ થઈ ગયા છે છતાં સરકારે હાલ કોઈ નિર્ણય લીધો નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેથી મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ તેઓ સ્વર્ણિમ પાર્કમાં આંદોલન પર કરી રહ્યા છે અને તેમને આશા છે કે આજે સરકાર કોઈ નક્કર નિર્ણય લેશે અને જો સકારાત્મક નિર્ણય નહી આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી હાલ મહિલાઓ અને આગેવાનો આપી રહ્યા છે અને જો સરકાર સમજતી હોય કે મહિલાઓ કંટાળીને આંદોલન પૂરૂ કરી દેશે તો તેવું નહીં થાય આ વાત પણ આંદોલનકારીઓ કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જો તમે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં નવું વાહન ખરીદવાના છો તો થઈ જાવો સાવધાન, નહીં તો તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">