જાણો વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ક્યાંથી કરશે મતદાન?

લોકસભાની ચૂંટણીમાં 3 તબક્કાના મતદાનમાં ગુજરાતની 26 સીટનો પણ સમાવેશ થાય છે. આ 3 તબક્કામાં અનેક દિગ્ગજોનું રાજકીય કરીયર દાવ પર છે.  લોકસભાની ચૂંટણીને લઈને દિગ્ગજ નેતાઓમાં જે ચૂંટણીમાં મતદાન માટે ગુજરાત આવવાના છે તેમાં વડાપ્રધાન મોદીનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી નિશાન હાઈસ્કૂલ, રાણીપ, અમદાવાદમાં મતદાન કરશે. વડાપ્રધાન મતદાન કરવા આવવાના હોવાથી સુરક્ષા […]

જાણો વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ક્યાંથી કરશે મતદાન?
Follow Us:
| Updated on: Apr 22, 2019 | 3:06 PM

લોકસભાની ચૂંટણીમાં 3 તબક્કાના મતદાનમાં ગુજરાતની 26 સીટનો પણ સમાવેશ થાય છે. આ 3 તબક્કામાં અનેક દિગ્ગજોનું રાજકીય કરીયર દાવ પર છે. 

લોકસભાની ચૂંટણીને લઈને દિગ્ગજ નેતાઓમાં જે ચૂંટણીમાં મતદાન માટે ગુજરાત આવવાના છે તેમાં વડાપ્રધાન મોદીનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી નિશાન હાઈસ્કૂલ, રાણીપ, અમદાવાદમાં મતદાન કરશે. વડાપ્રધાન મતદાન કરવા આવવાના હોવાથી સુરક્ષા પણ વધારી દેવાઈ છે.

આ પણ વાંચો:  ડેનમાર્કના અરબપતિના ત્રણ બાળકોના શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટમાં મોત, વેકેશન માણવા માટે ગયા હતા શ્રીલંકા

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાની બેઠકના ઉમેદવાર અમિત શાહ પણ પોતાનો મત નારણપુરા ખાતેથી આપશે. નાણાંમંત્રી અરુણ જેટલી અમદાવાદ એસ.જી હાઈવે પર આવેલી ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટયૂટમાં મતદાન કરશે. ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી પોતાનો મત અમદાવાદના શાહપુરમાંથી નાખશે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર ખાતેથી મતદાન કરશે. જ્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કડીથી મતદાન કરશે. જીતુ વાઘાણી પણ ભાવનગર ખાતેથી મતદાન કરશે.

વડાપ્રધાન મોદીના માતા હીરા બા સવારે 9 કલાકે રાયસણ ગ્રામપંચાયત ખાતે મતદાન કરશે.  કોંગ્રેસના પ્રેદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી બોરસદ ખાતેથી મતદાન કરશે. ભરતસિંહ સવારે દેદરડા પ્રાથમિક શાળામાં મતદાન કરશે. જ્યારે સિદ્ધાર્થ પટેલ ડભોઇ કોમર્સ કોલેજ ખાતે મતદાન કરશે. શક્તિસિંહ ગોહિલ ગાંધીનગર ખાતે મતદાન કરશે. જ્યારે નારાણ રાઠવા છોટાઉદેપુર ખાતે મતદાન કરશે. શંકરસિંહ વાઘેલા વાસણમાં સવારે 9 વાગ્યે મતાધિકારનો ઉપયોગ કરશે.  મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સવારે 10 કલાકે શીલજ ખાતે મતદાન કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">