માયાવતીએ ઈશારામાં જ વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યકત કરી

બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ ભલે જાહેર કર્યુ કે આ વખતે લોકસભાની ચૂંટણી તે નહી લડે પણ વડાપ્રધાન પદની દાવેદારીને લઈને તેમને ઈચ્છા વ્યકત કરી છે. ઉત્તરપ્રદેશના રાજકારણમાં માયાવતી મહત્વનું પાત્ર છે. રાજકીય વિશ્લેષકો પણ માને છે કે જો કોઈ એક પાર્ટીને અથવા તો ગઠબંધનને બહુમતી નથી મળતી તો માયાવતી પણ વડપ્રધાન પદ માટે દાવેદાર […]

માયાવતીએ ઈશારામાં જ વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યકત કરી
Follow Us:
| Updated on: Mar 22, 2019 | 7:08 AM

બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ ભલે જાહેર કર્યુ કે આ વખતે લોકસભાની ચૂંટણી તે નહી લડે પણ વડાપ્રધાન પદની દાવેદારીને લઈને તેમને ઈચ્છા વ્યકત કરી છે.

ઉત્તરપ્રદેશના રાજકારણમાં માયાવતી મહત્વનું પાત્ર છે. રાજકીય વિશ્લેષકો પણ માને છે કે જો કોઈ એક પાર્ટીને અથવા તો ગઠબંધનને બહુમતી નથી મળતી તો માયાવતી પણ વડપ્રધાન પદ માટે દાવેદાર થઈ શકે છે. હવે ઈશારા-ઈશારામાં માયાવતીએ વડપ્રધાન પદ માટે ઈચ્છા વ્યકત કરી છે. માયાવતીએ ટ્ટિટર પર લખ્યું હતું કે ભલે તે ચૂંટણી નથી લડી રહ્યા પણ તે વડાપ્રધાન પદની દાવેદાર છે. તેમના પ્રશંશકો અને BSP કાર્યકર્તાઓને કહ્યું કે ચૂંટણી લડવાના નિર્ણયથી નિરાશ ના થાવ.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

માયાવતીએ ટ્વિટ કર્યુ હતુ કે જે પ્રકારે 1995માં જ્યારે પહેલીવાર ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી બની હતી. ત્યારે ઉત્તરપ્રદેશના કોઈ પણ પાર્ટીના સભ્ય નહતા. તેવી જ રીતે કેન્દ્રમાં પણ વડપ્રધાન કે મંત્રીને 6 મહિનાની અંદર લોકસભા કે રાજયસભાનું સભ્ય બનવું પડે છે. તેથી અત્યારે ચૂંટણી નહી લડવાના નિર્ણયથી લોકોને નિરાશ થવાની જરૂર નથી.

ઉત્તરપ્રદેશની 80 લોકસભા સીટ પરથી SP-BSP અને RLD ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. BSP-38,SP-37 અને RLD-3 સીટો પર મેદાનમાં ઉતરશે. જ્યારે અમેઠી અને રાયબરેલીની 2 સીટ ગઠબંધન વગર કૉંગ્રેસ માટે છોડી દીધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">