ગ્રેટર નોઈડામાં વડાપ્રધાન મોદીનો પાકિસ્તાન પર પ્રહાર, ઍર સ્ટ્રાઈક પછી તો રડવા લાગ્યું છે પાકિસ્તાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં ચૂંટણી આચારસંહીતા લાગૂ થયાં પહેલા ગ્રેટર નોઈડાને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ધઘાટન કર્યુ. તેમાં નોઈડા સિટી સેન્ટર નોઈડા ઈલેક્ટ્રોનિક સિટી સેકશન ઓફ મેટ્રો અને ગ્રેટર નોઈડા સ્થિત દીનદયાલ ઉપાધ્યાય પુરાત્તવ સંસ્થાન સામેલ છે. તેના સિવાય ખુર્જા અને બકસર પાવર પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. Web […]

ગ્રેટર નોઈડામાં વડાપ્રધાન મોદીનો પાકિસ્તાન પર પ્રહાર, ઍર સ્ટ્રાઈક પછી તો રડવા લાગ્યું છે પાકિસ્તાન
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 09, 2019 | 9:53 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં ચૂંટણી આચારસંહીતા લાગૂ થયાં પહેલા ગ્રેટર નોઈડાને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ધઘાટન કર્યુ.

તેમાં નોઈડા સિટી સેન્ટર નોઈડા ઈલેક્ટ્રોનિક સિટી સેકશન ઓફ મેટ્રો અને ગ્રેટર નોઈડા સ્થિત દીનદયાલ ઉપાધ્યાય પુરાત્તવ સંસ્થાન સામેલ છે. તેના સિવાય ખુર્જા અને બકસર પાવર પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

વડાપ્રધાને કહ્યું કે વર્ષ 2010માં પુનામાં એક બેકરીમાં બોમ્બ બ્લાસ્ટ થયો, તે વર્ષે વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર બોમ્બ બ્લાસ્ટ થયો. વર્ષ 2011માં મુંબઈ ફરી આતંકી હુમલો થયો. ઓપેરા હાઉસ, જાવેરી બજાર, દાદરમાં બોમ્બ બ્લાસ્ટ થયા. દિલ્હી હાઈકોર્ટની સામે પણ બોમ્બ બ્લાસ્ટ થયો. સર્જીકલ સ્ટ્રાઈક અને ઍક સ્ટ્રાઈક પછી આતંકવાદીઓને સમજાઈ ગયું કે આ જુનું ભારત નથી. દેશના વીર તેમને જવાબ આપી રહ્યા છે પણ આ દેશના નાગરીક તરીકે આપણે પણ સાવચેતી રાખવીએ આપણી જવાબદારી છે.

ઉરી પછી આપણાં પાસે પૂરાવા માંગી રહ્યાં હતા. પુલાવામા હુમલા થયો તો ભારતના વીરોએ જે કામ કર્યુ તે કામ દાયકાઓ સુધી નથી થયું. આપણાં વીરોએ આતંકીઓને તેમના ઘરમાં ઘુસીને ઠાર કર્યા છે. ભારત ક્યારેય નહીં ભુલી શકે કે 26 નવેમ્બર,2008એ મુંબઈમાં પાકિસ્તાનથી આવેલ 10 આતંકીઓએ હુમલો કર્યો હતો. તેના બધા જ પૂરાવા પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકાઓને મોકલાતા હતા, પણ ભારતે શું કર્યુ, પાકિસ્તાનને કેવી રીતે જવાબ આપ્યો? તે સમયે આપણી વાયુસેનાએ કહ્યું કે અમને છુટી આપવામાં આવે પણ આપણા સુરક્ષાદળોને છુટ આપવામાં ના આવી. મુંબઈ હુમલા વખતે સેના ઘણી રોષે ભરાઈ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">