લોકડાઉન પુરું થયું છે કોરોના નથી ગયો, બેદરકારી ન દાખવો: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાકાળ દરમિયાન આજે સાતમી વખત રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના 12 મિનિટના રાષ્ટ્રજોગ સંદેશ દરમિયાન જનતાને કોરોનાને લઇ બેદરકારી ન દાખવવા કહ્યું પીએમ મોદીએ જણાવ્યું કે લોકડાઉન પુરુ થયું છે, હજી સુધી કોરોના ગયો નથી માટે બેદરકારી ન દાખવો. ઉલ્લેખનીય છે કે તહેવારોની સિઝન છે ત્યારે તહેવારોને કારણે બજારમાં ભીડ […]

લોકડાઉન પુરું થયું છે કોરોના નથી ગયો, બેદરકારી ન દાખવો: વડાપ્રધાન મોદી
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 20, 2020 | 7:07 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાકાળ દરમિયાન આજે સાતમી વખત રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના 12 મિનિટના રાષ્ટ્રજોગ સંદેશ દરમિયાન જનતાને કોરોનાને લઇ બેદરકારી ન દાખવવા કહ્યું પીએમ મોદીએ જણાવ્યું કે લોકડાઉન પુરુ થયું છે, હજી સુધી કોરોના ગયો નથી માટે બેદરકારી ન દાખવો. ઉલ્લેખનીય છે કે તહેવારોની સિઝન છે ત્યારે તહેવારોને કારણે બજારમાં ભીડ જોવા મળી રહી છે માટે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે વડાપ્રધાન મોદીએ જનતાની કાળજી લેવા કહ્યું સાથે  પીએમ મોદીએ દો ગજ દૂરી ,માસ્ક પહેરવાની અને હાથ ધોવાની ટેવ રાખવાનું પણ જનતાને સૂચવ્યું. વડાપ્રધાન મોદીએ તહેવારોની શુભકામનાઓ આપી રાષ્ટ્રજોગ સંદેશ પૂર્ણ કર્યો.

વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન Live | Tv9News

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન Live#PMModi #TV9News #coronavirus2020

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, २० ऑक्टोबर, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">