અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત! ફેફસાની બીમારીથી મોત થયું હોવાનું અનુમાન

અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત થયું છે. સિંહણનું મોત ફેફસાની બીમારીથી થયું હોવાનું વનવિભાગનું અનુમાન છે. સિંહણના મોત પાછળનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સિંહણના મૃતદેહને પીએમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. વનવિભાગે આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધર્યું છે. ધારી ગીર પૂર્વમાં એક અઠવાડિયામાં 4 સિંહના મોત થતા […]

અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત! ફેફસાની બીમારીથી મોત થયું હોવાનું અનુમાન
Follow Us:
| Updated on: Feb 22, 2020 | 11:05 AM

અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત થયું છે. સિંહણનું મોત ફેફસાની બીમારીથી થયું હોવાનું વનવિભાગનું અનુમાન છે. સિંહણના મોત પાછળનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સિંહણના મૃતદેહને પીએમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. વનવિભાગે આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધર્યું છે. ધારી ગીર પૂર્વમાં એક અઠવાડિયામાં 4 સિંહના મોત થતા વનવિભાગ ચિંતામાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">