જાણો ક્યા દિગ્ગજ નેતાઓ આજે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતાં?

PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની વાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ રહી છે. અમુક લોકો આ અંગે કહી રહ્યાં છે પીએમ મોદીએ યોગ્ય નિર્ણય કર્યો છે તો અમુક લોકો કહીં રહ્યાં તમે સોશિયલ મીડિયા છોડીને ના જાઓ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

જાણો ક્યા દિગ્ગજ નેતાઓ આજે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતાં?
Follow Us:
| Updated on: Mar 03, 2020 | 1:44 PM

PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની વાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ રહી છે. અમુક લોકો આ અંગે કહી રહ્યાં છે પીએમ મોદીએ યોગ્ય નિર્ણય કર્યો છે તો અમુક લોકો કહીં રહ્યાં તમે સોશિયલ મીડિયા છોડીને ના જાઓ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

pm-modi-thinking-of-giving-up-social-media-accounts

લાખો લોકો દ્વારા નેતાઓ આજે ટ્વીટર ફેસબુકના માધ્યમથી પોતાનો સંદેશ પહોંચાડે છે. કરોડો લોકો ફોલોઅર્સ પણ હોય છે પણ આજે અમે એવા નેતાઓ વિશે વાત કરીશું જે રાજનીતિમાં દિગ્ગજ છે પણ તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં નથી.

આ પણ વાંચો :  PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની કરી વાત, જાણો શું લખ્યું Tweet કરીને?

કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ?

leaders-including-interim-president-of-congress-sonia-gandhi-are-also-not-active-on-social-media-

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કોઈ જ સોશિયલ મીડિયા માધ્યમ પર નથી. આ બાજુ પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર મનમોહન સિંહ પણ કોઈ માધ્યમ પર એક્ટિવ નથી. સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ પણ સોશિયલ મીડિયા પર આવ્યા નથી. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા પણ કોઈ જ સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરતાં નથી. આ ઉપરાંત કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સોશિયલ મીડિયાથી દૂર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

leaders-including-interim-president-of-congress-sonia-gandhi-are-also-not-active-on-social-media-

એવા નેતાઓ પણ છે જે જેલમાં રહીને પોતાના વિચારો સોશિયલ મીડિયાથી વ્યક્ત કરી રહ્યાં હોય. જેમાં લાલુ પ્રસાદ યાદવનો સમાવેશ થાય છે. આ સિવાય પી ચિદમ્બરમ પણ જેલમાં હતા તો ટ્વીટર પર સક્રિય હતા. કાશ્મીરના ઘણાં નેતાઓ જે નજરબંધ છે અને પોતાના ટ્વીટર પરથી વિચારો વ્યક્ત કરે છે. આ નેતાઓ જેલમાં કોઈ મળવા આવે ત્યારે તેને સંદેશો આપે છે અને તેના વતી પરિવારજનો ટ્વીટ કરી આપે છે. આમ સોશિયલ મીડિયાનો રાજનીતિમાં મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. જો કે પ્રધાનમંત્રીએ તેનાથી દૂર થવાની વાત કરી તો અમુક લોકોએ સમર્થન પણ આપ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">