VIDEO: આજે ત્રિદિવસીય વિધાનસભા સત્રનો અંતિમ દિવસ, ગોધરકાંડ તપાસ સમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે

આજે ત્રિદિવસીય વિધાનસભાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે બાકી રહેલા બે બિલ પર ચર્ચા થશે. સત્રના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટેનું બિલ રજૂ કરવામાં આવશે અને ગોધરાકાંડ તપાસ સમિટિનો રિપોર્ટ પણ વિધાનસભાના ટેબલ પર મૂકવામાં આવશે.    Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, […]

VIDEO: આજે ત્રિદિવસીય વિધાનસભા સત્રનો અંતિમ દિવસ, ગોધરકાંડ તપાસ સમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે
Follow Us:
| Updated on: Dec 11, 2019 | 5:04 AM

આજે ત્રિદિવસીય વિધાનસભાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે બાકી રહેલા બે બિલ પર ચર્ચા થશે. સત્રના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટેનું બિલ રજૂ કરવામાં આવશે અને ગોધરાકાંડ તપાસ સમિટિનો રિપોર્ટ પણ વિધાનસભાના ટેબલ પર મૂકવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ બંને બિલ પર આજે ચર્ચા થશે. મહત્વનું છે કે ગઈકાલે વિધાનસભામાં ત્રણ બિલ ચર્ચા બાદ સર્વાનુમતે પસાર થયા હતા અને આજે જ્યાં સુધી બિલની ચર્ચા પૂરી નહીં થાય ત્યાં સુધી સત્ર ચાલશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડને લઈને રાજ્ય સરકારે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતાની તપાસ કમિટી બનાવી હતી. આ તપાસ કમિટી સરકારે લીધેલા પગલા વિશે બે ભાગમાં અહેવાલ આપીને ગૃહને માહિતગાર કરશે. આ તપાસ રિપોર્ટ રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આજે રજૂ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: શું CAB થશે પાસ? રાજ્યસભામાં આજે બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલ પર થશે ચર્ચા

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">