અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મુંબઈના દરિયા કિનારાને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે નવસારીના ધોલાઈ બંદરે માછીમારોને વાવાઝોડાની સ્થિતિ જણાતા તમામ બોટને બંદર પર લાંગરી દેવામાં આવી છે. અને સાવચેતીના ભાગરૂપે માછીમારી કરવા જવાનું ટાળી રહ્યા છે. આ પણ વાંચોઃ હરિયાણામાં JJP […]
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મુંબઈના દરિયા કિનારાને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે નવસારીના ધોલાઈ બંદરે માછીમારોને વાવાઝોડાની સ્થિતિ જણાતા તમામ બોટને બંદર પર લાંગરી દેવામાં આવી છે. અને સાવચેતીના ભાગરૂપે માછીમારી કરવા જવાનું ટાળી રહ્યા છે.
આ પણ વાંચોઃ હરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
‘ક્યાર’ વાવાઝોડાના પગલે દરિયામાં તીવ્ર મોજા ઉછળી રહ્યા છે. ત્યારે તેના થકી નુકસાની પણ સામે આવી રહી છે. ઉનાના સૈયદ રાજપરા નજીક દરીયામાં બે બોટે જળ સમાધી લીધી છે. જો કે સદનસીબે અન્ય બોટના ખલાસીઓએ બચાવ કામગીરી કરી બોટના ખલાસીઓનો બચાવ કર્યો હતો. દરિયાનું પાણી બોટમાં ભરાતા બોટે જળસમાધી લીધી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો