VIDEO: ભુજની સહજાનંદ હોસ્ટેલ વિવાદ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું આ નિવેદન
ભુજની સહજાનંદ હોસ્ટેલ વિવાદ પર મુખ્યપ્રધાન રૂપાણીએ નિવેદન કર્યું છે. વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની ચકાસણીની ઘટનાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખૂબ જ નિંદનીય ગણાવી. CM રૂપાણીએ કહ્યું કે વિદ્યાર્થિનીઓ સાથે આવો અશોભનીય વ્યવહાર ક્યારે સાંખી ન લેવાય. તેમણે વધુમાં કહ્યું કે સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને જે પણ દોષિત હશે તેમની સામે […]
ભુજની સહજાનંદ હોસ્ટેલ વિવાદ પર મુખ્યપ્રધાન રૂપાણીએ નિવેદન કર્યું છે. વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની ચકાસણીની ઘટનાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખૂબ જ નિંદનીય ગણાવી. CM રૂપાણીએ કહ્યું કે વિદ્યાર્થિનીઓ સાથે આવો અશોભનીય વ્યવહાર ક્યારે સાંખી ન લેવાય. તેમણે વધુમાં કહ્યું કે સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને જે પણ દોષિત હશે તેમની સામે રાજ્ય સરકાર કડક પગલાં લેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: વિશ્વ ચેમ્પિયન યુસૈન બોલ્ટથી પણ ઝડપી દોડ્યો આ ભારતીય યુવક! રમત મંત્રી આપશે તક