VIDEO: ભુજની સહજાનંદ હોસ્ટેલ વિવાદ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું આ નિવેદન

ભુજની સહજાનંદ હોસ્ટેલ વિવાદ પર મુખ્યપ્રધાન રૂપાણીએ નિવેદન કર્યું છે. વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની ચકાસણીની ઘટનાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખૂબ જ નિંદનીય ગણાવી. CM રૂપાણીએ કહ્યું કે વિદ્યાર્થિનીઓ સાથે આવો અશોભનીય વ્યવહાર ક્યારે સાંખી ન લેવાય. તેમણે વધુમાં કહ્યું કે સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને જે પણ દોષિત હશે તેમની સામે […]

VIDEO: ભુજની સહજાનંદ હોસ્ટેલ વિવાદ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું આ નિવેદન
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 10:14 AM

ભુજની સહજાનંદ હોસ્ટેલ વિવાદ પર મુખ્યપ્રધાન રૂપાણીએ નિવેદન કર્યું છે. વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની ચકાસણીની ઘટનાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખૂબ જ નિંદનીય ગણાવી. CM રૂપાણીએ કહ્યું કે વિદ્યાર્થિનીઓ સાથે આવો અશોભનીય વ્યવહાર ક્યારે સાંખી ન લેવાય. તેમણે વધુમાં કહ્યું કે સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને જે પણ દોષિત હશે તેમની સામે રાજ્ય સરકાર કડક પગલાં લેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: વિશ્વ ચેમ્પિયન યુસૈન બોલ્ટથી પણ ઝડપી દોડ્યો આ ભારતીય યુવક! રમત મંત્રી આપશે તક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">