કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન, કાયદો વ્યવસ્થા જાળવવા રાજ્યમાં કલમ 144 લાગુ કરાઇ

કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કાયદો વ્યવસ્થા જાળવવા ગુજરાત રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. કોંગ્રેસના સમર્થનવાળી ખેડૂત સંસ્થાઓએ બંધને સમર્થન આપ્યું છે અને કોંગ્રેસે બંધમાં જોડાવવા લોકોને અપીલ કરી છે. કોંગ્રેસે શાંતિપૂર્ણ રીતે બંધ પાળવા માટે લોકોને અપીલ કરી છે સામે ભાજપ પ્રેરિત સંસ્થાઓએ બંધમાં નહીં જોડાવાનું  એલાન […]

કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન, કાયદો વ્યવસ્થા જાળવવા રાજ્યમાં કલમ 144 લાગુ કરાઇ
Follow Us:
| Updated on: Dec 08, 2020 | 8:24 AM

કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કાયદો વ્યવસ્થા જાળવવા ગુજરાત રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. કોંગ્રેસના સમર્થનવાળી ખેડૂત સંસ્થાઓએ બંધને સમર્થન આપ્યું છે અને કોંગ્રેસે બંધમાં જોડાવવા લોકોને અપીલ કરી છે. કોંગ્રેસે શાંતિપૂર્ણ રીતે બંધ પાળવા માટે લોકોને અપીલ કરી છે સામે ભાજપ પ્રેરિત સંસ્થાઓએ બંધમાં નહીં જોડાવાનું  એલાન કર્યું છે જેને પગલે રાજ્યની અનેક એપીએમસી આજે કાર્યરત રહેશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">