કોરોનાકાળમાં દિવાળીની સાફસફાઈ બની શકે છે જોખમી, જાણો કયા કારણો બની શકે છે જવાબદાર

દિવાળીનો તહેવાર નજીક આવતા જ આપણે બધા બધા તૈયારીમાં લાગી જઈએ છીએ. જેમાં સાફ-સફાઈ આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ કોરોના કાળમાં સફાઈ આપણા સ્વાસ્થ્ય માટે ઘાતક પણ સાબિત થઇ શકે છે. એવું કેમ ? આવો જાણીએ. વાસ્તવમાં દિવાળીના સમયે આપણે વર્ષોથી જામેલી ધૂળને સાફ કરતા હોઈએ છીએ. એટલે કે આપણે ઘરના […]

કોરોનાકાળમાં દિવાળીની સાફસફાઈ બની શકે છે જોખમી, જાણો કયા કારણો બની શકે છે જવાબદાર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 31, 2020 | 3:26 PM

દિવાળીનો તહેવાર નજીક આવતા જ આપણે બધા બધા તૈયારીમાં લાગી જઈએ છીએ. જેમાં સાફ-સફાઈ આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ કોરોના કાળમાં સફાઈ આપણા સ્વાસ્થ્ય માટે ઘાતક પણ સાબિત થઇ શકે છે. એવું કેમ ? આવો જાણીએ.

વાસ્તવમાં દિવાળીના સમયે આપણે વર્ષોથી જામેલી ધૂળને સાફ કરતા હોઈએ છીએ. એટલે કે આપણે ઘરના ખૂણા ખૂણાની સફાઈ કરતા હોઈએ છીએ. પરંતુ આ ધૂળ કોરોના ફેલાવવામાં એક મહત્વનું કારણ બની શકે છે. જ્યારે આપણે ધૂળ સાફ કરીએ છીએ તે આપણા ફેફસા સુધી પહોંચીને ઇન્ફેક્શનની શરૂઆત કરે છે. અને પછી ધૂળ અને ફંગસ પણ તમારા ફેફસામાં ધીરે ધીરે સેપ્સીસ એટલે કે વાયરસને ખાવાપીવા માટે અને તેને વધારવા માટેની સામગ્રી બની જાય છે. એટલે કે વાઇરસને વધારવાનું કામ કરે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

તેની ચપેટમાં લોકો જલ્દી આવી જાય છે. જેમની ઇમ્યુન સિસ્ટમ નબળી છે. અથવા તો જેમને પહેલેથી જ કોઇ ગંભીર બિમારી છે. જેમ કે અસ્થમા, એલર્જી અથવા શ્વાસ લેવાનું. તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમારી પર બીમારી ત્યારે વધારે હાવી થાય છે, જ્યારે તમારું શરીર અંદરથી કમજોર હોય છે. એટલે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે.

દિવાળી વેકેશન દરમિયાન વાતાવરણ ગરમી, હૂંફાળા થી ઠંડી તરફ જાય છે એટલે કે મોસમ બદલાય છે. આ વાતથી આપણે બધા જ પરિચિત છીએ કે મોસમ બદલવાની સાથે જ આપણને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ પણ થાય છે. તેવામાં સીઝન પૂર્ણ થવાને કારણે અને દિવાળી ની સફાઈ કરવા કારણે શરીરમાં થકાવટ ના લીધે આપણી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ કમજોર થઈ જાય છે. તેવામાં કોરોનાવાયરસ આપણા પર હાવી થઈ શકે છે.

અને એના માટે આ દિવાળી કોરોનાકાળની દિવાળી છે, તો તમે પોતે અને પોતાના પરિવારના આરોગ્યનું ધ્યાન રાખો. આ વર્ષે દિવાળીમાં ધૂળના સંપર્કમાં આવવાથી બચો. એવી વસ્તુઓની સફાઈ કરો જે વસ્તુ તમારી રોજિંદી જિંદગીમાં વાપરતા હોવ. જો જૂની વસ્તુઓ કાઢીને સાફ કરશો તો ધૂળના સંપર્કમાં આવશો જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેથી કોરોના કાળમાં ફક્ત સમજદારી અને જાગૃતતા સાથે આગળ વધવાનું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">