કોણ છે ધનંજય મુંડે જેના લીધે એક જ રાતમાં મહારાષ્ટ્રમાં બની ભાજપની સરકાર?

મહારાષ્ટ્રની રાજનીતિ એક જ રાતમાં બદલાઈ ગયી છે. એવું લાગી રહ્યું હતું કે એનસીપી, શીવસેના અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લેશે. આ બાબતે વિભાગ અને ખાતાઓની વહેંચણી પણ થઈ ગયા સુધીના સમાચાર આવી ગયા હતા.  જો કે કહેવાય છે ને સમય  બદલતા વાર નથી લાગતી અમે ધનંજય મુંડે અને અજિત પવારે એક જ રાતમાં […]

કોણ છે ધનંજય મુંડે જેના લીધે એક જ રાતમાં મહારાષ્ટ્રમાં બની ભાજપની સરકાર?
Follow Us:
| Updated on: Nov 23, 2019 | 2:08 PM

મહારાષ્ટ્રની રાજનીતિ એક જ રાતમાં બદલાઈ ગયી છે. એવું લાગી રહ્યું હતું કે એનસીપી, શીવસેના અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લેશે. આ બાબતે વિભાગ અને ખાતાઓની વહેંચણી પણ થઈ ગયા સુધીના સમાચાર આવી ગયા હતા.  જો કે કહેવાય છે ને સમય  બદલતા વાર નથી લાગતી અમે ધનંજય મુંડે અને અજિત પવારે એક જ રાતમાં આખી બાજી પલટી નાખી હતી. જે ભાજપ એકલા હાથે ક્યારેય સરકાર બનાવી જ ના શકે તેવી સ્થિતિમાં ન હતી તેને પણ સરકાર બનાવવાનો મોકો એક રાતમાં મળી ગયો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો  :   મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી અને NCPના નાયબ મુખ્યમંત્રીએ શપથ લીધા બાદ શિવસેના સુપ્રીમ કોર્ટ પહોંચી

એક જ રાતમાં રાજનીતિ બદલાઈ ગયી અને દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા. સવારે લોકોને જાગીને ખબર પડી કે ભાજપે અને અજીત પવારના સહયોગથી અમુક એનસીપીના ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી લીધી. આ સરકાર બનાવવું ભાજપ માટે શક્ય નહોતું પણ ધનંજય મુંડેએ આ કામ સરળ કરી બતાવ્યું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુત્રોનું માનીએ તો ધનંજય મુંડએ એનસીપીના ધારાસભ્યોમાં ફૂટ પાડી અને ભાજપની સાથે સરકાર બનાવવા માટે ધારાસભ્યોને રાજી કર્યા. ટૂંકમાં બે ધનંજય મુંડે એ સ્વ. દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા થાય છે. આ બાજુ અજિત પવાર નામ ચર્ચામાં છે તેઓ શરદ પવારના ભત્રીજા છે. આમ ભત્રીજાઓના લીધે એનસીપી, કોંગ્રેસ અને શીવસેનાની સરકાર ના બની શકી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ધનંજય મુંડેએ તમામ ધારાસભ્યોને સાથે લીધા અને તેઓ પોતાના ઘરે લઈ ગયા. આ પછી તમામ ધારાસભ્યો રાજ્યપાલના ઘરે વહેલીસવારે ગયા અને ત્યાં જ ભાજપની સાથે સરકાર બની અને ફરીથી દેવેન્દ્ર ફડણવીસ સીએમ બની શક્યાં. આમ ધનંજય મુંડેએ આખી બાજીને બદલીને રાખી દીધી. શરદ પવારની ધનંજય મુંડે સાથે બેઠક છે અને ફરીથી કોઈ ઉથલપાથલ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ધનંજય મુંડેએ પોતાના રાજનીતિક કરિયરની શરુઆત ભાજપના યુવા મોરચાથી કરી હતી અને તેઓ 2012માં એનસીપી સાથે જોડાઈ ગયા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">