આ 22 નેતાઓના ફોનની ઘંટડી વાગી, જાણો શપથવિધિને લઈને કોને શું સૂચના આપવામાં આવી

લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત પછી આજે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે. સાંજે 7 વાગ્યે તેમના મંત્રીમંડળની સાથે મોદીજીનો શપથ કાર્યક્રમ છે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી, ત્યારબાદ સંભવિત મંત્રીઓને ફોન આવવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ સંભવિત મંત્રીઓની સાથે મોદીજી આજે […]

આ 22 નેતાઓના ફોનની ઘંટડી વાગી, જાણો શપથવિધિને લઈને કોને શું સૂચના આપવામાં આવી
Follow Us:
| Updated on: May 30, 2019 | 7:50 AM

લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત પછી આજે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે. સાંજે 7 વાગ્યે તેમના મંત્રીમંડળની સાથે મોદીજીનો શપથ કાર્યક્રમ છે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી, ત્યારબાદ સંભવિત મંત્રીઓને ફોન આવવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ સંભવિત મંત્રીઓની સાથે મોદીજી આજે સાંજે 4.30 વાગ્યે બેઠક કરી શકે છે.

TV9 Gujarati

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આ નેતાઓને કરવામાં આવ્યા ફોન

1. અર્જૂનરામ મેઘવાલ                          2. જીતેન્દ્ર સિંહ

3. રામદાસ અઠાવલે                            4. ધર્મેન્દ્ર પ્રધાન

5. રવિશંકર પ્રસાદ                               6. બાબુલ સુપ્રિયો

7. સદાનંદ ગૌડા                                   8. મુખ્તાર અબ્બાસ નકવી

9. જી કિશન રેડ્ડી                                  10. નિર્મલા સીતારમણ

11. પીયૂષ ગોયલ                                   12. સ્મૃતિ ઈરાની

13. કૃષ્ણપાલ ગૂર્જર                               14. સુરેશ અંગાદિ

15. કિરણ રિજિજૂ                                 16. સાધ્વી નિરંજન જ્યોતિ

17. પ્રહલાદ જોશી                                 18. સંતોષ ગંગવાર

19. રાવ ઈન્દ્રજીત                                  20. મનસુખ માંડવિયા

21. રમેશ પોખરિયાલ નિશંક                 22. પરષોત્તમ રૂપાલા

આ પણ વાંચો: ગૂગલે પણ માની લીધુ કે આ વખતે વલ્ડૅકપમાં રહેશે ઝડપી બોલરોનો દબદબો, જાણો ક્લિક કરીને

તે સિવાય મોદી કેબિનેટમાં NDA સહયોગીપાર્ટીઓમાંથી એક એક મંત્રીઓને સામેલ કરવામાં આવશે. તેમાં શિવસેના તરફથી અરવિંદ સાવંત મંત્રી બનશે. અકાલી દળ તરફથી હરસિમરત કૌરને ફરીથી મંત્રીની ખુરશી મળશે. અપના દળ તરફથી અનુપ્રિયા પટેલ મંત્રી બની શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">