આ અઠવાડિયે 2 મહત્વના તહેવાર, જાણો વિજયા એકાદશી અને મહાશિવરાત્રી વિશે

ફાગણ માસમાં કૃષ્ણ પક્ષ એકાદશી અને ચતુર્દશી બંને જ ખાસ મહત્વ ધરાવે છે. આ અઠવાડિયે બંને તહેવાર આવી રહ્યાં છે. કૃષ્ણ પક્ષ એકાદશીને વિજયા એકાદશી તરીકે મનાવવામાં આવે છે. જે આ અઠવાડિયે 19 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે. 21 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને પુરાણોમાં બંનેનું અલગ અલગ મહત્વ છે. બંને દિવસે અલગ […]

આ અઠવાડિયે 2 મહત્વના તહેવાર, જાણો વિજયા એકાદશી અને મહાશિવરાત્રી વિશે
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:21 PM

ફાગણ માસમાં કૃષ્ણ પક્ષ એકાદશી અને ચતુર્દશી બંને જ ખાસ મહત્વ ધરાવે છે. આ અઠવાડિયે બંને તહેવાર આવી રહ્યાં છે. કૃષ્ણ પક્ષ એકાદશીને વિજયા એકાદશી તરીકે મનાવવામાં આવે છે. જે આ અઠવાડિયે 19 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે. 21 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને પુરાણોમાં બંનેનું અલગ અલગ મહત્વ છે. બંને દિવસે અલગ અલગ રીતે વ્રત પણ રાખવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

વિજયા એકાદશી

Know About Hindu Festival maha-shivaratri-2020-and-vijaya-dashmi-2020

આ પણ વાંચો :   મહાશિવરાત્રીના દિવસે કેવી રીતે કરશો ભગવાન શિવની પૂજા? જાણો શુભ મૂર્હુત વિશે

હિન્દુ પુરાણોમાં વિજયા એકાદશીનું વ્રત સર્વોત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી તમામ પાપનો નાશ થાય છે અને વિજયા એકાદશી નામ હોવાથી દરેક કામમાં વિજય મળે છે તેવી પણ વાયકા છે. 19 ફેબ્રુઆરીના રોજ આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવશે. વિજયા એકાદશી સાથે ભગવાન રામ જોડાયેલા છે. આ દિવસે વકદાલભ્ય ઋષિએ ભગવાન રામના સેનાપતિઓને વ્રત કરવા માટે કહ્યું હતું. કારણ કે ભગવાન રામ લંકા વિજય માટે પોતાની સેના સાથે જઈ રહ્યાં હતા. ઋષિએ વિજય માટે આ સેનાને કહે છે અને સેના આ વ્રત બાદ વિજય સાથે પરત આવે છે. આ ઉપરાંત આ દિવસે વ્રત કરવાથી ઘણું પુણ્ય મળે છે અને તમામ મનોકામનાઓ પુરી થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહાશિવરાત્રી

Know About Hindu Festival maha-shivaratri-2020-and-vijaya-dashmi-2020

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈશાન સંહિતા મુજબ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ જ્યોર્તિલિંગ સ્વરુપે પ્રક્ટ થયા હતા. આથી આ પર્વને મહાશિવરાત્રી સ્વરૂપે મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીનું વ્રત કરવાથી જીવનમાં પાપનું નાશ થાય છે. આથી તમામ વ્રતમાં મહાશિવરાત્રીના વ્રતને વ્રતોનો રાજા કહેવામાં આવે છે. આમ 21 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી મનાવવામાં આવશે અને ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. આમ આ અઠવાડિયામાં ભક્તો માટે બે અલગ અલગ તહેવારો આવી રહ્યાં છે. પાવનકારી બંને તહેવારો પુરાણોમાં પોતાનું એક વિશિષ્ટ મહત્વ ધરાવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">