શહીદ ભગતસિંહે પ્રથમ પત્ર દાદાને લખ્યો હતો, ખુશી ખુશી જણાવી હતી આ વાત

28 સપ્ટેમ્બર, 1907ના રોજ પંજાબના બાંગા ગામમાં ભગતસિંહનો જન્મ થયો હતો. ભગતસિંહનો પરિવાર અંગ્રેજોની સામે ટક્કર લઈ રહ્યો હતો. ભગતસિંહ પણ આ માહોલની વચ્ચે ક્રાંતિકારી બની ગયા. તેઓએ અંગ્રેજોની સામે લડતા રહ્યાં અને એવા કામો કર્યા કે જે ઈતિહાસ બની ગયો. આજે પણ લોકો ભગતસિંહના યોગદાનને યાદ કરે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

શહીદ ભગતસિંહે પ્રથમ પત્ર દાદાને લખ્યો હતો, ખુશી ખુશી જણાવી હતી આ વાત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Dec 08, 2020 | 11:58 AM

28 સપ્ટેમ્બર, 1907ના રોજ પંજાબના બાંગા ગામમાં ભગતસિંહનો જન્મ થયો હતો. ભગતસિંહનો પરિવાર અંગ્રેજોની સામે ટક્કર લઈ રહ્યો હતો. ભગતસિંહ પણ આ માહોલની વચ્ચે ક્રાંતિકારી બની ગયા. તેઓએ અંગ્રેજોની સામે લડતા રહ્યાં અને એવા કામો કર્યા કે જે ઈતિહાસ બની ગયો. આજે પણ લોકો ભગતસિંહના યોગદાનને યાદ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ પણ વાંચો :  જાણો શહીદ ભગતસિંહ કઈ ઘટનાના લીધે ક્રાંતિકારી બની ગયા હતા?

ભગતસિંહે પોતાનું પ્રાથમિક શિક્ષણ તો ગામમાં જ મેળવ્યું હતું. વધુ અભ્યાસ માટે તેઓ લાહોરમાં આવી ગયા હતા. ગામમાં ભગતસિંહનો પરિવાર રહેતો હતો. ભગતસિંહ ખાસ કરીને પોતાના દાદાને દરેક વાત પત્ર લખીને જણાવતા હતા. ભગતસિંહે 22 જૂલાઈ, 1918ના રોજ એક પત્ર લખ્યો જે તેમના દાદાના નામે લખવામાં આવી હતો. જેમાં ભગતસિંહ લખે છે કે…

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પૂજ્ય બાબાજી, નમસ્તે!

તમારો પત્ર વાંચીને સારું લાગ્યું, હાલ પરિક્ષા ચાલુ હોવાથી મેં તમને કોઈ જ પત્ર લખ્યો નથી. મારા અંગ્રેજી અને સંસ્કૃત વિષયના પરિણામ આવી ગયા છે. સંસ્કૃતમાં મારે 150માંથી 110 માકર્સ આવ્યા છે તો અંગ્રેજીમાં 150માંથી 68 માર્કસ. સ્કૂલમાં 150માંથી 50 માર્કસ લાવનાર પાસ થઈ જાય છે આથી 68 માર્કસ લાવીને અંગ્રેજીમાં પાસ થઈ ગયો છું. તમે કોઈ ચિંતા ન કરશો. અન્ય પરિક્ષાના પરિણામ હજુ બાકી છે. 8 ઓગસ્ટના રોજ પ્રથમ રજા પડશે, તમે અહિંયા ક્યારે આવશો તે જણાવજો.

                                                                                                                                                                                                      તમારો તાબેદાર                                                                                                                                                                                                            ભગતસિંહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પત્ર ઉર્દુ ભાષામાં લખ્યો હતો અને તેને સાચવવામાં પણ આવ્યો છે. આમ ભગતસિંહ પહેલાથી જ ભણવામાં ખાસ હોંશિયાર હતા અને તેઓએ પોતાની જિંદગીમાં આ પહેલો પત્ર દાદાજીના નામે લખ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">