ઉત્તરાયણના પર્વની વચ્ચે દુર્ઘટનાઓ યથાવત્, જાણો ગુજરાતમાં ઈજાગ્રસ્ત થવાના કેટલા કેસ નોંધાયા

ઉત્તરાયણના પર્વની વચ્ચે દુર્ઘટનાઓ યથાવત્ છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઈમરજન્સી સેવા સક્રિય રીતે ઈજાગ્રસ્ત લોકોની સારવારમાં કાર્યરત છે. અત્યાર સુધી કુલ 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. જો કે, ગત વર્ષ કરતા આ આંકડામાં વધારો નોંધાયો છે. વર્ષ 2019માં 2 હજાર 17 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષ 2 હજાર 222થી વધુ કેસ નોંધાઈ […]

ઉત્તરાયણના પર્વની વચ્ચે દુર્ઘટનાઓ યથાવત્, જાણો ગુજરાતમાં ઈજાગ્રસ્ત થવાના કેટલા કેસ નોંધાયા
Follow Us:
| Updated on: Jan 14, 2020 | 1:29 PM

ઉત્તરાયણના પર્વની વચ્ચે દુર્ઘટનાઓ યથાવત્ છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઈમરજન્સી સેવા સક્રિય રીતે ઈજાગ્રસ્ત લોકોની સારવારમાં કાર્યરત છે. અત્યાર સુધી કુલ 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. જો કે, ગત વર્ષ કરતા આ આંકડામાં વધારો નોંધાયો છે. વર્ષ 2019માં 2 હજાર 17 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષ 2 હજાર 222થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. દોરીના કારણે લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ટેલિવિઝનના જાણિતા ધ કપિલ શર્મા શૉમાં અર્ચના પૂરનની જગ્યાએ ફરી આ વ્યક્તિ એન્ટ્રી કરી શકે છે

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

પતંગની દોરી લોકો માટે જીવલેણ સાબીત થઈ રહી છે. વિરમગામમાં 8 થી વધુ લોકોને પતંગની દોરી વાગતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક યુવકને ગળાના ભાગે દોરી વાગી છે. તો વિરમગામ-બેચરાજી હાઈવે પર બાઈકચાલક અચાનક સ્લિપ ખાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. આમ તમામ ઈજાગ્રસ્તોને હાલ ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">