ઓવૈસીના શહેરમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનો તુઘલકી આદેશ, ‘પતંગબાજીથી અરાજકતા ફેલાશે’ !

એક તરફ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પ્રસંગે પતંગબાજી કરી રહ્યું છે. આખું ગુજરાત ધાબા પર છે અને શોરબકોર-આનંદોલ્લાસ સાથે પતંગબાજીનો લ્હાવો લઈ રહ્યું છે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય કેટલાક ભાગોમાં પણ ઉત્તરાયણ પ્રસંગે પતંગબાજીની પણ મસ્તી છવાઈ છે, પરંતુ દેશનું એક શહેર એવું છે કે જ્યાં ઉત્તરાયણ પ્રસંગે પતંબગાજી પર […]

ઓવૈસીના શહેરમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનો તુઘલકી આદેશ, ‘પતંગબાજીથી અરાજકતા ફેલાશે’ !
Follow Us:
| Updated on: Jan 14, 2019 | 8:16 AM

એક તરફ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પ્રસંગે પતંગબાજી કરી રહ્યું છે. આખું ગુજરાત ધાબા પર છે અને શોરબકોર-આનંદોલ્લાસ સાથે પતંગબાજીનો લ્હાવો લઈ રહ્યું છે.

ગુજરાત ઉપરાંત દેશના અન્ય કેટલાક ભાગોમાં પણ ઉત્તરાયણ પ્રસંગે પતંગબાજીની પણ મસ્તી છવાઈ છે, પરંતુ દેશનું એક શહેર એવું છે કે જ્યાં ઉત્તરાયણ પ્રસંગે પતંબગાજી પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

હૈદરાબાદમાં ઉજવાતા પતંગોત્સવની ફાઇલ તસવીર

હૈદરાબાદમાં ઉજવાતા પતંગોત્સવની ફાઇલ તસવીર

આ શહેરનું નામ છે હૈદરાબાદ. હૈદરાબાદમાં દર વર્ષે 14 અને 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પ્રસંગે લોકો પતંગ ચગાવે છે, પરંતુ આ વર્ષે હૈદરાબાદ પોલીસ કમિશનરે આ કહેતા પ્રતિબંધ ફરમાવી દિધો છે કે પતંગબાજીથી અરાજકતા ફેલાશે.

હૈદરાબાદ પોલીસ કમિશનર અંજનિ કુમાર

હૈદરાબાદ પોલીસ કમિશનર અંજનિ કુમાર

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસ કમિશનર અંજનિ કુમારે પોતાના આદેશમાં લોકોને કહ્યું, ‘પતંગ ન ચગાવો અને બાળકોને પણ ચગાવવા દો. કાયદો વ્યવસ્થા અને શાંતિ જાળવી રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. દર વર્ષે મકર સંક્રાંતિ પ્રસંગે 14 અને 15 જાન્યુઆરીએ પતંગબાજી થાય છે. બાળકો કપાયેલા પતંગો પકડવા માટે રોડ પર આવી જાય છે કે જેનાથી શાંતિ વ્યવસ્થા જાળવી રાખવામાં સમસ્યા થાય છે. તેથી આ પગલું ભરવામાં આવ્યું છે.’

હવે પોલીસ કમિશનરના આવા આદેશ સામે સવાલ ઉઠવો સ્વાભાવિક છે. ચાલો માની લઇએ કે બાળકો રોડ પર પતંગ પકડવા આવે છે કે જેથી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડવો છે કે જે ન થવું જોઇએ, પરંતુ તેના માટે પતંગબાજી પર જ બૅન ? શું પતંગબાજીથી કોઈની ધાર્મિક લાગણી દુભાય છે ? શું પતંગબાજી ધાર્મિક અસહિષ્ણુતાનું પ્રતીક છે ?

[yop_poll id=597]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">