ખેડુતો દ્વારા આપવામાં આવેલા ભારતબંધનાં એલાનમાં ભારતીય કિસાન સંઘ નહી જોડાય, કાર્યકરોને પણ દુર રહેવા કરી અપીલ
ખેડુતો દ્વારા આપવામાં આવેલા ભારતબંધનાં એલાનમાં ભારતીય કિસાન સંઘ નહી જોડાય. ભારતી. કિસાન સંઘે બંધનાં એલાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાની સાથે જોડાયેલા કાર્યકરોને બણ બંધથી દુર રહેવા માટે અપીલ કરી છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, […]
ખેડુતો દ્વારા આપવામાં આવેલા ભારતબંધનાં એલાનમાં ભારતીય કિસાન સંઘ નહી જોડાય. ભારતી. કિસાન સંઘે બંધનાં એલાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાની સાથે જોડાયેલા કાર્યકરોને બણ બંધથી દુર રહેવા માટે અપીલ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો