ખંભાત હિંસા બાદ જનજીવન સામાન્ય થાય તે માટે પોલીસે કરી આ અપીલ, જુઓ VIDEO
ખંભાતમાં હિંસા ફાટી નીકળી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો હતો. હજુ પણ ખંભાતમાં કોઈ અણબનાવ ના બને તે માટે પોલીસની સુરક્ષા ગોઠવવામાં આવી છે. જો કે પરિસ્થિતિ થાળે પડ્યા બાદ પોલીસ લોકોને અપીલ કરી રહી છે તેઓ વિસ્તારમાં પરત આવી જાય. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
ખંભાતમાં હિંસા ફાટી નીકળી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો હતો. હજુ પણ ખંભાતમાં કોઈ અણબનાવ ના બને તે માટે પોલીસની સુરક્ષા ગોઠવવામાં આવી છે. જો કે પરિસ્થિતિ થાળે પડ્યા બાદ પોલીસ લોકોને અપીલ કરી રહી છે તેઓ વિસ્તારમાં પરત આવી જાય.
આ પણ વાંચો : રાજ્યસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા વચ્ચે મુલાકાત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો