પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ફરી બન્યા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ, ટ્રસ્ટી મંડળની બેઠકમાં લેવાયો નિર્ણય
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ફરી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે. સોમનાથ ટ્રસ્ટી મંડળની વીડિયો કોન્ફરન્સથી મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. કેશુભાઈ પટેલને ફરી 1 વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે. આ પણ વાંચો: રાજકોટઃ રાજ્ય સરકારે જાહેર કરેલી 25% ફી ઘટાડાનો વાલી મંડળે કર્યો વિરોધ, વાલીઓની વધારે રાહત આપવાની માગ રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના […]
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ફરી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે. સોમનાથ ટ્રસ્ટી મંડળની વીડિયો કોન્ફરન્સથી મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. કેશુભાઈ પટેલને ફરી 1 વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે.
આ પણ વાંચો: રાજકોટઃ રાજ્ય સરકારે જાહેર કરેલી 25% ફી ઘટાડાનો વાલી મંડળે કર્યો વિરોધ, વાલીઓની વધારે રાહત આપવાની માગ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો