ટેરર ફંડ પર સરકારની કાશ્મીર ઘાટીમાં મોટી કાર્યવાહી, 11 અલગતાવાદી નેતાઓની સંપ્તિ જપ્ત કરવાની શરૂઆત થઈ

કેન્દ્ર સરકારે ટેરર ફંડના પર મોટાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. જેમાં કાશ્મીરમાં અલગતાવાદી હુર્રિયત નેતાઓની સીધી સંપત્તિ જપ્ત કરવાનો જ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પણ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાણાંની મદદથી બનાવવામાં આવેલી હુર્રિયત નેતાઓની સંપ્તિ જપ્ત કરવામાં આવશે. આ માટે 11 જેટલાં હુર્રિયત નેતાઓ પર સરકારે ટાર્ગેટ કર્યો છે. જેમાં નેતાઓ પર આતંકી […]

ટેરર ફંડ પર સરકારની કાશ્મીર ઘાટીમાં મોટી કાર્યવાહી, 11 અલગતાવાદી નેતાઓની સંપ્તિ જપ્ત કરવાની શરૂઆત થઈ
Follow Us:
| Updated on: Mar 26, 2019 | 5:26 AM

કેન્દ્ર સરકારે ટેરર ફંડના પર મોટાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. જેમાં કાશ્મીરમાં અલગતાવાદી હુર્રિયત નેતાઓની સીધી સંપત્તિ જપ્ત કરવાનો જ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પણ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાણાંની મદદથી બનાવવામાં આવેલી હુર્રિયત નેતાઓની સંપ્તિ જપ્ત કરવામાં આવશે.

આ માટે 11 જેટલાં હુર્રિયત નેતાઓ પર સરકારે ટાર્ગેટ કર્યો છે. જેમાં નેતાઓ પર આતંકી ફંડના નામે કરોડોની સંપ્તિ બનવવાનો આરોપ લાગી રહ્યો છે. જેમાં હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

લશ્કરના પ્રમુખ હાફિઝ સઇદના પૈસાથી હુર્રિયત નેતાઓએ પોતાની સંપ્તિ બનાવી છે જેના પર સરકાર ટાર્ગેટ કરવા માંગે છે. જેમાં તમામ હુર્રિયત નેતાઓની પ્રોપર્ટી હવે જપ્ત કરવામાં આવશે. આ માટે ભારત સરકારે પાકિસ્તાન હાઇ કમિશ્ન અને ISI નો હાથ હોવાનું પણ સામે આવી રહ્યું છે. જેના નામ પર ફંડિંગ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીની આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં અધધધ 140 ટકાનો વધારો થયો, ચૂંટણી પંચના એક નવા નિયમ પર નેતાઓની માહિતી આવી રહી છે સામે

સૈયદ અલી શાહ ગિલાનીની કાશ્મીર ઘાટીમાં કરોડો રૂપિયાની સંપત્તિ રહેલી છે. તેમજ ઘણાં અલગતાવાદી નેતાઓની પણ સંપ્તિ રહેલી છે. જેમનું ફંડ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠનનો તરફથી કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જેના પર સરકાર સીધા પગલાં ભરવા જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">