પી. ચિદમ્બરમ, ડીકે શિવકુમાર બાદ CM કમલનાથની મુશ્કેલીમાં થશે વધારો, આ છે મોટું કારણ!

પી. ચિદમ્બરમ જેવા નેતાઓની બાદ હવે મધ્યપ્રદેશના સીએમ કમલનાથ પર કાર્યવાહી થવા જઈ રહી છે. કમલનાથની સામે 1984ના શિખ રમખાણોને લઈને જે કેસ હતો તે ગૃહ મંત્રાલય રિઓપ્ન કરવા જઈ રહ્યું છે. અકાલી દળના નેતા દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકારે આ કેસને ફરીથી ખોલ્યો છે. તેઓએ કહ્યું કે 2 સાક્ષી લેખિતમાં […]

પી. ચિદમ્બરમ, ડીકે શિવકુમાર બાદ CM કમલનાથની મુશ્કેલીમાં થશે વધારો, આ છે મોટું કારણ!
Follow Us:
| Updated on: Sep 09, 2019 | 3:10 PM

પી. ચિદમ્બરમ જેવા નેતાઓની બાદ હવે મધ્યપ્રદેશના સીએમ કમલનાથ પર કાર્યવાહી થવા જઈ રહી છે. કમલનાથની સામે 1984ના શિખ રમખાણોને લઈને જે કેસ હતો તે ગૃહ મંત્રાલય રિઓપ્ન કરવા જઈ રહ્યું છે.

અકાલી દળના નેતા દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકારે આ કેસને ફરીથી ખોલ્યો છે. તેઓએ કહ્યું કે 2 સાક્ષી લેખિતમાં નિવેદન પણ આપવા તૈયાર છે અને તેના માટે સુરક્ષા પણ માગવામાં આવી છે. આ કેસમાં દિલ્હી ખાતે રકાબગંજ ગુરુદ્વારામાં થયેલી હિંસાની વાત પણ કરવામાં આવી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પણ વાંચો :   વીડિયો: પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જણાવી દઈએ કે સજ્જન કુમાર કોંગ્રેસના 3 ટર્મ સુધી સાંસદ રહ્યાં છે અને તેઓ પણ 1984ના રમખાણ કેસમાં જન્મટીપની સજા કાપી રહ્યાં છે. સિરસાએ કમલનાથના મુખ્યમંત્રી બનવા પણ વાંધો ઉઠાવ્યો છે અને કોંગ્રેસની સામે રોષ ઠાલવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">