પી. ચિદમ્બરમ, ડીકે શિવકુમાર બાદ CM કમલનાથની મુશ્કેલીમાં થશે વધારો, આ છે મોટું કારણ!
પી. ચિદમ્બરમ જેવા નેતાઓની બાદ હવે મધ્યપ્રદેશના સીએમ કમલનાથ પર કાર્યવાહી થવા જઈ રહી છે. કમલનાથની સામે 1984ના શિખ રમખાણોને લઈને જે કેસ હતો તે ગૃહ મંત્રાલય રિઓપ્ન કરવા જઈ રહ્યું છે. અકાલી દળના નેતા દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકારે આ કેસને ફરીથી ખોલ્યો છે. તેઓએ કહ્યું કે 2 સાક્ષી લેખિતમાં […]
પી. ચિદમ્બરમ જેવા નેતાઓની બાદ હવે મધ્યપ્રદેશના સીએમ કમલનાથ પર કાર્યવાહી થવા જઈ રહી છે. કમલનાથની સામે 1984ના શિખ રમખાણોને લઈને જે કેસ હતો તે ગૃહ મંત્રાલય રિઓપ્ન કરવા જઈ રહ્યું છે.
અકાલી દળના નેતા દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકારે આ કેસને ફરીથી ખોલ્યો છે. તેઓએ કહ્યું કે 2 સાક્ષી લેખિતમાં નિવેદન પણ આપવા તૈયાર છે અને તેના માટે સુરક્ષા પણ માગવામાં આવી છે. આ કેસમાં દિલ્હી ખાતે રકાબગંજ ગુરુદ્વારામાં થયેલી હિંસાની વાત પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : વીડિયો: પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
જણાવી દઈએ કે સજ્જન કુમાર કોંગ્રેસના 3 ટર્મ સુધી સાંસદ રહ્યાં છે અને તેઓ પણ 1984ના રમખાણ કેસમાં જન્મટીપની સજા કાપી રહ્યાં છે. સિરસાએ કમલનાથના મુખ્યમંત્રી બનવા પણ વાંધો ઉઠાવ્યો છે અને કોંગ્રેસની સામે રોષ ઠાલવ્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]