નારાજગી? MPમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના પીએમ મોદી અને અમિત શાહની સાથે લાગ્યા પોસ્ટર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભાજપની તરફથી કોંગ્રેસના જાણીતા નેતા જ્યોતિરાદિત્યા સિંધિયાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં સિંધિયા પીએમ મોદી અને અમિત શાહની સાથે જોવા મળી રહ્યાં છે. આ પોસ્ટર ભાજપના ભિંડ જિલ્લા કો-ઓર્ડિનેટર દ્વારા લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટર બાબતે કોંગ્રેસ કે સિંધિયા તરફથી કોઈ ખૂલાસો કરવામાં આવ્યો નથી. આ પણ વાંચો […]

નારાજગી? MPમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના પીએમ મોદી અને અમિત શાહની સાથે લાગ્યા પોસ્ટર
Follow Us:
| Updated on: Oct 11, 2019 | 12:04 PM

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભાજપની તરફથી કોંગ્રેસના જાણીતા નેતા જ્યોતિરાદિત્યા સિંધિયાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં સિંધિયા પીએમ મોદી અને અમિત શાહની સાથે જોવા મળી રહ્યાં છે. આ પોસ્ટર ભાજપના ભિંડ જિલ્લા કો-ઓર્ડિનેટર દ્વારા લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટર બાબતે કોંગ્રેસ કે સિંધિયા તરફથી કોઈ ખૂલાસો કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :   Happy Birthday Amitabh Bachchan : જાણો અમદાવાદની એક દિવાલ પર પોતાનો ફોટો જોઈ અમિતાભ બચ્ચને શું લખ્યું હતું?

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

સિંધિયાના તેવર ઘણી વખત કમલનાથ સરકારને લઈને બદલાયા છે. જાહેરમાં પણ તેઓ કમલનાથ સરકારની વિરુદ્ઘમાં બોલતા નજરે પડ્યા છે. તેઓએ કમલનાથ સરકાર પર ખેડૂતોની દેવામાફી યોગ્ય રીતે ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે અમે બે લાખ રુપિયાનું દેવુ માફ કરવાની વાત કરી હતી પણ 50 હજાર રુપિયા જ માફ કરવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્યોતિરાદિત્ય સિંધિયા ઘણાં દિવસોથી નેતાઓ સાથે મળી રહ્યાં છે અને તેઓએ કોંગ્રેસને આત્મચિંતન કરવાની સલાહ આપી હતી. તેઓ પોતાનો સમર્થકોને તો મળે છે પણ પોતાના વિરોધીઓને પણ મળવાનું ચૂકતા નથી. અનુચ્છેદ 370 હટ્યા બાદ કોંગ્રેસના સંસદમાં વિરોદ બાદ પણ તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ભાજપ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. હવે ભાજપની તરફથી લાગેલા પોસ્ટર્સથી રાજનીતિ ગરમાઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">