ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથની નિમણૂક કરાઈ, જસ્ટિસ અનંતકુમાર દવેની જગ્યાએ ચાર્જ લેશે

જસ્ટીસ વિક્રમનાથ ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે. જસ્ટીસ વિક્રમનાથને અગાઉ આંધ્રપ્રદેશના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવા ભલામણ કરાઈ હતી. જે બાદ હવે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ચાર્જ સંભાળશે. ગુજરાતમાં હાલ જસ્ટિસ અનંતકુમાર દવે કાર્યકારી ચીફ જસ્ટીસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જસ્ટિસ અનંતકુમારે 14 નવેમ્બર 2018થી સંભાળ્યો કાર્યભાર સંભાળ્યો હતો. Justice Vikram Nath […]

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથની નિમણૂક કરાઈ, જસ્ટિસ અનંતકુમાર દવેની જગ્યાએ ચાર્જ લેશે
Follow Us:
| Updated on: Aug 30, 2019 | 11:54 AM

જસ્ટીસ વિક્રમનાથ ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે. જસ્ટીસ વિક્રમનાથને અગાઉ આંધ્રપ્રદેશના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવા ભલામણ કરાઈ હતી. જે બાદ હવે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ચાર્જ સંભાળશે. ગુજરાતમાં હાલ જસ્ટિસ અનંતકુમાર દવે કાર્યકારી ચીફ જસ્ટીસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જસ્ટિસ અનંતકુમારે 14 નવેમ્બર 2018થી સંભાળ્યો કાર્યભાર સંભાળ્યો હતો.

આ પણ વાંચોઃ અમેરિકામાં આવી રહ્યું છે ભયંકર તૂફાન, ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું ‘સાવચેત રહો’

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">