જૂનાગઢ: ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે નોંધાયો ગુનો
જૂનાગઢમાં ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે ગુનો નોંધાયો છે. ધર્મેશ લાખાભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. કોર્પોરેટરના ઘરે અનાજ મળતું હોવાની ખોટી માહિતી ફેલાવવાનો ગુનો નોંધાયો છે. અફવાના કારણે કોર્પોરેટરોના ઘર સામે લાઈનો લાગી હતી. પોલીસ ઝડપી લે તે પહેલા જ આરોપી ફરાર થઈ ગયા. આ પણ વાંચો: વીજદરને લઈને આવ્યા […]
જૂનાગઢમાં ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે ગુનો નોંધાયો છે. ધર્મેશ લાખાભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. કોર્પોરેટરના ઘરે અનાજ મળતું હોવાની ખોટી માહિતી ફેલાવવાનો ગુનો નોંધાયો છે. અફવાના કારણે કોર્પોરેટરોના ઘર સામે લાઈનો લાગી હતી. પોલીસ ઝડપી લે તે પહેલા જ આરોપી ફરાર થઈ ગયા.
આ પણ વાંચો: વીજદરને લઈને આવ્યા સારા સમાચાર, BPL કાર્ડ ધારક ગ્રાહકોને વીજદરમાં મળશે રાહત
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો