જૂનાગઢના માંગરોળ બંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરીયો ન ખેડવા સૂચના
જુનાગઢના માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઇ છે. માંગરોળ બંદર ઉપર માછીમારી કરવા ગયેલી બોટને પરત બોલાવવાનું શરૂ કરાયું છે. બોટોને નજીકના બંદર પર ખસી જવા સૂચના અપાઇ છે. વેરાવળ બંદર પર પણ ભયજનક સિગ્નલ-2 લગાવાયું છે.દરિયામાં ડિપ્રેશનને પગલે માછીમારોને હાલ એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. Web […]
જુનાગઢના માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઇ છે. માંગરોળ બંદર ઉપર માછીમારી કરવા ગયેલી બોટને પરત બોલાવવાનું શરૂ કરાયું છે. બોટોને નજીકના બંદર પર ખસી જવા સૂચના અપાઇ છે. વેરાવળ બંદર પર પણ ભયજનક સિગ્નલ-2 લગાવાયું છે.દરિયામાં ડિપ્રેશનને પગલે માછીમારોને હાલ એલર્ટ રહેવા સૂચના અપાઇ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો