જૂનાગઢના માંગરોળ બંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરીયો ન ખેડવા સૂચના

જુનાગઢના માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઇ છે. માંગરોળ બંદર ઉપર માછીમારી કરવા ગયેલી બોટને પરત બોલાવવાનું શરૂ કરાયું છે. બોટોને નજીકના બંદર પર ખસી જવા સૂચના અપાઇ છે. વેરાવળ બંદર પર પણ ભયજનક સિગ્નલ-2 લગાવાયું છે.દરિયામાં ડિપ્રેશનને પગલે માછીમારોને હાલ એલર્ટ રહેવા સૂચના અપાઇ છે.   Web […]

જૂનાગઢના માંગરોળ બંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરીયો ન ખેડવા સૂચના
Follow Us:
| Updated on: Nov 22, 2020 | 6:08 PM

જુનાગઢના માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઇ છે. માંગરોળ બંદર ઉપર માછીમારી કરવા ગયેલી બોટને પરત બોલાવવાનું શરૂ કરાયું છે. બોટોને નજીકના બંદર પર ખસી જવા સૂચના અપાઇ છે. વેરાવળ બંદર પર પણ ભયજનક સિગ્નલ-2 લગાવાયું છે.દરિયામાં ડિપ્રેશનને પગલે માછીમારોને હાલ એલર્ટ રહેવા સૂચના અપાઇ છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">